________________
ખોરાક આપું. એવો તપ ક્યાં સુધી? ચાવજીવ. જ્યાં સુધી આ શરીરમાં જીવ છે ત્યાં સુધી. ભવ્યત્વના પરિપાક માટે (૧) ચાર શરણનો સ્વીકાર,
(૨) દુષ્કતોની ગહ અને
(૩) સુકૃતની અનુમોદના. આ ત્રણ ચીજ રોજ કરવી.
ચાર શરણના સ્વીકારનું ફળ એ કે બાહ્ય અને આંતરિક અપાયોમાંથી આપણું રક્ષણ થાય.
મોક્ષની ઈચ્છાવાળાએ આ ૩ ચીજ દરરોજ કરવી ઓછામાં ઓછી ૩ વાર. જ્યારે ચિત્તમાં સંકલેશ હોય ત્યારે વારંવાર કરવાનું. ચિત્તની સ્વસ્થતા હોય તોય ૩ વાર તો કરવાનું જ. પણ એક બહુ મહત્વની વાત એ કે ઓ કરવાનું પણ મુળા - પ્રણિધાન પૂર્વક, મન-વચન-કાયા તેમાં ઓતપ્રોત કરીને કરવાનું.
શાલીભદ્રએ એક જ વાર અને એક જ સાધુને વહોરાવ્યું પણ પ્રણિધાન જબરજસ્ત હતું તો કેટલું ફળ મળ્યું? મનમાં એક જ ભાવ કે કેવા મહાત્મા ! કેવા મહાત્મા. વચનથી પણ સાધુને આદરપૂર્વક, ભક્તિભાવપૂર્વક ઘરે વહોરવા બોલાવ્યા. વહોરાવવામાં પણ ઊંચામાં ઊંચી ખીર વહોરાવી. તો બીજા ભવમાં ગુરૂને બદલે સાક્ષાત્ અરિહંત ભગવાન મળ્યા. આટલી રિદ્ધિ-સિદ્ધિ મળવા છતાં અનાસક્તભાવ
૪૪
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org