________________
શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમઃ
चिरन्तनाचार्यविरचितं पञ्चसूत्रकम्
મૂળ તથા સંક્ષિપ્ત ભાવાનુવાદ नमो नमः श्री गुरुप्रेमसूरये मंगल णमो वीतरागाणं सव्वण्णूणं देविंदपूइयाणं जहट्ठियवत्थुवाईणं तेलोक्गुरुणं अरुहंताणं भगवंताणं
વીતરાગ સર્વજ્ઞ, દેવેન્દ્રોથી પૂજાયેલા, યથાસ્થિતવસ્તુવાદી, ત્રણલોકના ગુરુ અરિહંત (અરુહંતો)
ભગવંતોને નમસ્કાર થાવ....
અરિહંતોના ઉપદેશ
जे एवमाईक्खंति - इह खलु अणाईजीवे, अणादिजीवस्सभवे, अणादिकम्मसंजोगणिव्वत्तिए, दुक्खरुवे, दुक्ख दुक्खाणुंबधे ।
જે (અરિહંત ભગવંતો) આ પ્રમાણે કહે છે કે આ વિશ્વમાં જીવ અનાદિ છે, જીવનો સંસાર અનાદિ છે, અનાદિ કર્મસંયોગથી થયેલ છે, દુઃખરૂપ છે, દુઃખના ફળવાળો છે, દુઃખની પરંપરાવાળો છે.
एयस्स णं वोच्छित्ती सुद्धधम्माओ, सुद्धधम्मसंपत्ती पावकम्मविगमाओ, पावकम्मविगमो तहाभव्वत्तादिभावाओ ।
આ (સંસાર)નો નાશ શુદ્ધ ધર્મથી થાય છે. શુદ્ધ ધર્મની ૧) વસ્તુના યથાર્થ સ્વરૂપને કહેનારા
૨) કર્મબીજના અભાવથી જેમને સંસાર રૂપ અંકુરો ઉગવાનો નથી તેવા અરિહંતો ને અહંતો પણ કહેવાય છે.
Jain Education International
૧૦૮
For Personal & Private Use Only
www.jainelibrary.org