SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૫૦ ] (૭૮) ભાજન કરવુ', જમવું કે ખાવુ', (૭૯) પુરુષલિંગચિહ્નને વિકારી કરવુ', (૮૦) વૈદ્યક એટલે વૈદું કરવુ' 'હવાઐષધ કરવુ, (૮૧) ક્રય-વિક્રયરૂપ વેપાર કરવા, (૮૨) શય્યા-પથારી પાથરીને શયન કરવું' અર્થાત્ સુઈ રહેવુ', (૮૩) પીવા માટે પાણી રાખવુ` કે પીવું, તથા મંદિરની પરનાળ વગેરેથી વર્ષાતુ પાણી ઝીલવુ, અને (૮૪) સ્નાન કરવુ.-હાવું', જિનભવન-જિનચૈત્ય-જિનમ'દિરાદિ સ્થાનામાં એ કા કરવાથી ઉક્ત એ ચેારાશી ઉત્કૃષ્ટ આશાતના થાય છે. ઉત્કૃષ્ટથી જણાવેલ એ ચેારાશી આશાતના જિનમદિરાદિ સ્થાનામાં અવશ્ય વજવી. [ ગાથા ૧-૨-૩-૪, પ્રવચન સારોદ્ધાર, દ્વાર-૩૮ ] જઘન્યથી, મધ્યમથી અને ઉત્કૃષ્ટથી એ આશાતના જણાવી છે. વસ્તુતઃ જઘન્ય દેશ આશાતનાએ અલ્પ હાવા છતાં માટી હોવાથી તેમાં ચાળીશ અને ચેારાશી આશાતના અંતગ ત થઈ જાય છે. એ સર્વ આશાતના જિનમદ્વિદિ સ્થાનામાં આવનારે અવશ્ય વજવાની છે. 6 વળી જિનમંદિરની આશાતનાના સમ્બન્ધમાં શ્રી સ્વસ્થવન મૃત્યુ માળ્ય' માં પણ પાંચ માશાતનાએ જણાવી છે. તે આ પ્રમાણે • जिणभवणंमि अवण्णा, पूगाई अणायारो तहा भोगो । दुप्पणिहाणं अणुचिय- वित्ती आसायणा पंच Jain Education International For Personal & Private Use Only ।। ? | www.jainelibrary.org
SR No.005670
Book TitleTirth Yatra Sanghni Mahatta
Original Sutra AuthorN/A
AuthorVijaysushilsuri
PublisherGyanopasak Samiti
Publication Year1974
Total Pages264
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy