________________
[ પ ] तत्थ अवन्नासायण, पल्हथिअ देवपिद्विदाणं च । पुडपुडी अ पयपसारण, दुठासणसेव ण] जिणगेहे (ग्गे) ॥२॥ जारिसतारिसवेसो, जहा तहा जंमि तंमि कालंमि । पूआइ कुणइ सुन्नो, अणायरासायणा एसा भोगो तंबोलाई. कीरंतो जिणगेहे कुणइवरसं ।। નાગાત્રાળ મારણ, સાચળ તો તમિહ વ | ક ! रागेण व दोसेण व, मोहेण व दूसिआ मणोवित्ती । दुप्पणिहाणं भण्णइ, जिणविसए तं न कायव्वं છે કIL. ધન-ળ-ઝા-વાણા, તિવિંધળ-પળા mજિરિલા જાણી-વિજ્ઞ-afજ્ઞા, વગgવિવિત્તી
(૧) અવજ્ઞા કરવી, (૨) પ્રભુપૂજાદિમાં અનાદર કર. (૩) ભેગ કરો, (૪) દાન કરવું, અને (૫) અનુચિત પ્રવૃત્તિ કરવી, એ પાંચ આશાતનાએ જિનમંદિરની છે. - તેમાં બે પગ કેડ સાથે બાંધીને કે પલાંઠી વાળીને - બેસવું, જિનબિંબ-મૂર્તિને પુઠ કરીને બેસવું કે ઉભા રહેવું, પીપુડી-સીટી વગાડવી, પગ લાંબા-પહોળા કરીને બેસવું તથા અસભ્યતાપૂર્વક બેસવું વગેરે “ અવજ્ઞા નામની
પહેલી આશાતના કહેવાય છે. જિનમંદિરમાં એ આશા- તના વર્જવી.
સ્વશરીર પર જેવાં-તેવાં વસ્ત્રો પહેરીને પ્રભુપૂજા કરવી,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org