SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ | 31 નિાત્મભૂમિમાં બોધિબીજને વાવે, અથવા અધિબીજ વાવેલું હોય તેને અંકુરિત કરે, છ કર્તવ્ય પંકી એ “પ્રેક્ષણદિ છઠું કર્તવ્ય છે. ઉક્ત એ છએ કર્તવ્યથી યાત્રિકે વંચિત રહેવું જોઈએ નહીં. [૧૮] ત્રિવિધ પવિત્રતાની આવશ્યકતા – - તીર્થયાત્રામાં યાત્રિકે આત્મ સમ્બન્ધી માનસિક, વાચિક, કાયિક એ ત્રણેની પવિત્રતા અવશ્ય જાળવવી જોઈએ. (૧) માનસિક પવિત્રતા–એટલે મન સમ્બન્ધી પવિત્રપણું , મન gવ મનુષ્યનાં જાર -મોક્ષ –મન એ જ મનુષ્યના બપ અને મોક્ષનું કારણ છે. તીર્થયાત્રા કરનાર પ્રત્યેક યાત્રિકે માનસિક પવિત્રતા અર્થાત મનની શુદ્ધિ અવશ્ય રાખવી જોઈએ. આત્માને ભવસિન્થથી તારનાર સ્થાવર અને અને જંગમ એ બંને તીર્થો છે. એવી મનમાં દઢ શ્રદ્ધા અખંડ રહેવી જોઈએ. કોઈપણ પ્રકારે તીર્થની માનસિક આશાતના પણ ન થાય એની સંપૂર્ણ સાવધાની-જાગૃતિ હોવી જોઈએ. નહીંતર એ સ્થાવર અને જંગમ તીર્થની માનસિક આશાતના કરવાથી સંસારસાગર તરી શકાય નહીં Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005670
Book TitleTirth Yatra Sanghni Mahatta
Original Sutra AuthorN/A
AuthorVijaysushilsuri
PublisherGyanopasak Samiti
Publication Year1974
Total Pages264
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy