________________
ક્રમ
૧
૨
૩
૪
૫
દ
८
અનુક્રમણિકા
વિષય
પહેલા પ્રકરણમાં શ્રીઋષભદેવ પ્રભુથી માંડીને ગૌતમ સ્વામી સુધીનો ઇતિહાસ આવેલ છે અને તેમાં બૌદ્ધ ધર્મની ઉત્પત્તિ ક્યારે થઈ ? તે સમયનું સ્પષ્ટીકરણ કરવામાં આવ્યું છે. બીજા પ્રકરણમાં સુધર્મા સ્વામીથી માંડી મનક મુનિ સુધીનો ૧૭ વૃત્તાંત દર્શાવ્યો છે, જેમાં દશવૈકાલિકસૂત્રનો ઉદ્ધાર તથા ઓશવાળ અને શ્રીમાળીઓની ઉત્પત્તિનો સમય આપવામાં આવ્યો છે.
ત્રીજા પ્રકરણમાં શ્રીયશોભદ્રસૂરિથી શ્રીસ્થૂલભદ્રજી-સૂરિનો ૨૧ ઇતિહાસ આપી તે સમયમાં નવ નંદોના રાજ્યની તથા સંપ્રતિ રાજાની હકીકત કહેવામાં આવી છે.
ચોથા પ્રકરણમાં આર્ય મહાગિરિજી તથા આર્ય સુહસ્તિજીથી માંડી કાલકાચાર્ય સુધીનો ઇતિહાસ દર્શાવ્યો છે અને તેમાં કોટિગચ્છની સ્થાપનાનો વૃત્તાંત દર્શાવ્યો છે.
પાંચમા પ્રકરણમાં વીર સંવત્ ૪૫૩ થી ૪૦૦ નો ઇતિહાસ આપી તેમાં શ્રીદિન્નસૂરિથી પાદલિપ્તસૂરિ સુધીના વૃત્તાંત સાથે સિદ્ધસેનદિવાકર, વિક્રમ રાજા અને નાગાર્જુનનો ઇતિહાસ આપવામાં આવ્યો છે.
પેજ નં.
૧
Jain Education International
૩૧
છઠ્ઠા પ્રકરણમાં વિક્રમ સંવત્ ૧ થી ૧૩૦ સુધીનો ઇતિહાસ ૪૫ આપી શ્રીવજસ્વામીથી માંડી દુર્બલિકા પુષ્પમિત્રસૂરિ સુધીનો ઇતિહાસ અને તે સાથે જાવડશાહના ઉદ્ધારની હકીકત આપવામાં આવેલ છે.
14
For Personal & Private Use Only
૩૯
સાતમા પ્રકરણમાં શ્રી ચંદ્રસૂરિથી શ્રી દેવર્કિંગણી સુધીના વૃત્તાંત ૫૫ સાથે બૌદ્ધોના પરાભવની, શિલાદિત્ય રાજાની, વલ્લભિપુરના ભંગની, શત્રુંજય માહાત્મ્યની રચનાની અને જૈન સિદ્ધાંતોનું પુસ્તકારૂઢ થવાની હકીકત આપવામાં આવી છે.
આઠમા પ્રકરણથી અર્વાચીન સમયના ઇતિહાસનો આરંભ થાય છે અને તેમાં વિક્રમના છઠ્ઠા સૈકાનો ઇતિહાસ દર્શાવવામાં આવ્યો
63
www.jainelibrary.org