________________
જૈન ઈતિહાસ
૯૧
વલ્લભરાજ આદિ સંતાનોની વૃદ્ધિ થઈ. એવી રીતે આ શ્રી વીરગણિજી મહારાજ મહાપ્રભાવિક થયેલા છે. તેમનો જન્મ વિક્રમ સંવત ૯૩૮ માં થયો હતો, ૯૮૦ માં તેમણે દીક્ષા લીધી હતી, તથા ૯૯૧ માં તે પોતાની પાટે શ્રી ચંદ્રસૂરિને બેસાડીને સ્વર્ગે પધાર્યા
હતા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org