________________
કાખબિલાડીને લગાડ્યો.
પરંતુ અંદર એકઠું થયેલું બધું પરુ કાઢી નાખવાની તેની હિંમત ન ચાલી !
આ જોઈને સરદારે કહ્યું : ‘આમ જોયા શું કરે છે ? લાવ, તારાથી ન થાય તો હું કરું.’.
એમ કહીને સરદારે ધગધગતો સળિયો હાથમાં લઈ તરત અંદર ખોસી દીધો અને અંદર ચારે બાજુ ફેરવી બધું પરુ કાઢી નાખ્યું !
છેવટે સરદારે વકીલાતનો ત્રણ વરસ બરોબર અભ્યાસ કરીને સને ૧૯૮૦માં ડિસ્ટ્રિક્ટ પ્લીડરની પરીક્ષા પસાર
કરી.
Jain Education International
૨૯
For Personal & Private Use Only
www.jainelibrary.org