________________
હોહ:
ત્રિશલા ક્ષત્રિયાણીને ઉત્પન્ન થયેલા દોહલા : जानात्यमारिपटहं पटु घोषयामि,दानं ददामि सुगुरुन् परिपूजयामि। तीर्थेश्चरार्चनमहं रचयामि संघे,वात्सल्यमुत्सवभृतं वहुधा करोमि।। सिंहासने समुपविश्य वरातपत्रा,संवीज्यमानकराणा सितचामराभ्याम्। आज्ञेश्वरत्वमुदिताऽनुभवामि सम्यग्,भूपालमौलिमणिलालितपादपीठा।। आरुह्य कुंजरशिरः प्रचलत्पताका,वादिंत्रनादपरिपूरितदिग्विभागा। लोकैः स्तुता जयजयेति रवैः प्रमोदा-दुद्यानकेलिमनधां कलयामि जाने।।
ચારે દિશામાં અમારી પડહ વગડાવું. + ખૂબ દાન આપું સદ્ગુરુઓની પૂજા કરું
તીર્થકરોની પૂજા અને સંઘને વિષે, મહોત્સવ કરી અનેક પ્રકારે સાધર્મિક - વાત્સલ્ય કરું. તેમને એવું લાગતું કે જાણે સિંહાસન પર બેઠા હોય. મારા મસ્તક પર ઉત્તમ છત્ર શોભી રહ્યું હોય, બન્ને પડખે ચામર વીંઝાતા હોય,અનેક રાજજાઓ આવીને મને એવી રીતે નમસ્કાર કરતા હોય કે જેથી તેમના મુકુટનામણી મારા પાદપીઠને સ્પર્શ અને પૂર્ણ સત્તાથી સમ્યક્ પ્રકારે શાસન ચલાવતી હોઉં. જાણે હું હાથીના મસ્તક પર બેઠી હોઉ, મારી આસપાસ ધજા ફરકતી હોય, વાજીંત્રોના અવાજથી દશે દિશાઓ ગાજતી હોય, લોકો જય જયના પોકાર કરતાં હોય ઉદ્યાન ક્રિડા કરવાનું મન થયું. સિદ્ધાર્થ મહારાજાએ બધા જ દોહલા ઉત્તમ
રીતે પુરા કરાવ્યા. સ્વપ્ન અને દોહંદના કેટલાક ઉદાહરણો:+ સુધર્માસ્વામીની માતા એ સ્વપ્નમાં સરસ્વતી માતાનું સ્વપ્ન જોયું હતું. * તીર્થકર અને ચક્રવર્તીની માતાઓ ચોદસ્વપ્ન જુએ છે. + વાસુદેવ અને બળદેવની માતા સાત સ્વપ્ન જુએ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jame
૬૭