________________
દોદ અને સ્વચ્છ
સ્વપ્ન:
સ્વપ્નના નવ પ્રકાર હોય છે. + અનુભવેલી વસ્તુ સ્વપ્નમાં જુએ. + સાંભળેલી વસ્તુ સ્વપ્નમાં જુએ. + જોયેલી વસ્તુ સ્વપ્નમાં જુએ. + વાત પિત્ત કફના પ્રકોપથી સ્વપ્ન જુએ. + સહજ સ્વભાવથી સ્વપ્ન જુએ. + ચિંતાની પરંપરાથી સ્વપ્ન જુએ. + દેવતાઓથી નિર્મિત સ્વપ્ન જુએ. ધર્મકાર્યના પ્રભાવથી સ્વપ્ન જુએ. અતિશય પાપના ઉદયથી સ્વપ્ન જુએ. આમાંથી પહેલાં છ સ્વપ્ન સફળ થતા નથી પણ છેલ્લા ત્રણ સ્વપ્ન સફળ
થાય છે તેનું શુભાશુભ ફળ અવશ્ય મળે છે. દોહ:
જ્યારે ગર્ભાધાનને ચાર મહિના પૂર્ણ થાય છે ત્યારે ગર્ભનું હૃદય સંપૂર્ણ પણે નિર્માણ થઇ ગયું હોય છે માટે આ અવસ્થામાં માતામાં બે હૃદય વાળી સ્થિતિ ઉત્પન્ન થાય છે માટે આ અવસ્થાને દોહૃદીની કહેવામાં આવે છે,મનનું સ્થાન હૃદયમાં હોય છે માટે આ અવસ્થામાં બાળકને વિવિધ ઇચ્છાઓ ઉત્પન્ન થાય છે.બાળકની ઇચ્છા તે માતાની ઇચ્છા હોય છે તેથી જ આ સમયમાં માતાને વિવિધ પ્રકારની ઇચ્છાઓ થાય તેને જ દોહૃદ અથવા ડોહલા કહેવાય છે.આ દોહૃદ આવનાર બાળક કેવું હશે તેનું પણ નિર્દેશન કરે છે માટે જ સ્ત્રીને થનારી દરેક ઇચ્છા પૂરી કરવી નહીંતો માતા અને બાળક પર વિપરીત અસર થાય છે.
મંત્ર શકિ
S
itematona
For Personal & Private Use Only
ww