________________
શ્રી ઈન્દ્રભૂતિ ગૌતમ ભગવાન મહાવી બજ પ્રશ્ન પુછે છે કે હે ભગવંત ! શું ગળમાંથી જીવ હોઠે જઈ શકે?
ભગવાન મહાવીર તેમને ઉત્તર આપતા કહે છે કે હે ગૌતમ કોઈ ગર્ભમાં રહેલો સંજ્ઞી પંચેન્દ્રિય અને બધી પર્યાપ્તિવાળો જીવ વીર્ય વિભગન્નાન વેક્રિય લબ્ધિ દ્વારા શત્રુસેનાને આવેલી સાંભળીને વિચારે કે હું આત્મ પ્રદેશ બહાર કાઢું . પછી વૈક્રિય સમુદ્યાત કરી ચતુરંગિણી સેનાની સંરચના કરું છું. શત્રુસેના સાથે યુદ્ધ કરું છું.
તે અર્થ, રાજ્ય, ભોગ અને કામનો આકાંક્ષી, અર્થ આદિનો પ્યાસી તે જ ચિત્તમન -લેશ્યા અને અધ્યવસાયવાળો,અર્થાદિને વિશે તત્પર, તેને જ માટે ક્રિયા કરવાવાળો, તે જ ભાવનાથી ભાવિત, તે જ સમય ગાળામાં મૃત્યુ પામે તો નરકમાં ઉત્પન્ન થાય. તેથી હે ગૌતમ એમ કહેવાય છે કે ગર્ભસ્થ કોઈ જીવ નરકમાં ઉત્પન્ન થાય છે, કોઈ નથી થતો.
સંe શનિા
S
on International
For Personal & Private Use Only
www.jainelibrary org