________________
(૧)
છે.પરંતુ ગર્ભાધાન માટે એક જ ઉત્તમ પુરૂષ બીજ અને એક જ ઉત્તમ સ્ત્રી બીજ જરૂરી હોય છે.જો શુધ્ધિકરણની પ્રક્રિયા વ્યવસ્થિત કરવામાં આવે તો ઉત્તમ પુરૂષ બીજ અને ઉત્તમ સ્ત્રીબીજ તૈયાર થઇ શકે છે.
અંતમાં ગર્ભાધાન પૂર્વે કરવામાં આવતી તૈયારીઓ આનંદિત અને પ્રફુલ્લિત વાતાવરણમાં દંપતિઓએ ફરવું. હકારાત્મક કથનો એકબીજાને કહેવા. હકારાત્મક અભિગમવાળા પુરુષ કે સ્ત્રીઓને મળવું. સાધુ, સંત કે
વડીલ પુરુષોની સાથે સંપર્કમાં રહેવું. (૩) ટી. વી., ન્યુઝ પેપર, માસિક આદિ વાંચવું નહિ, તેમાં આવતા
નકારાત્મક સમાચારોને બિલકુલ વાંચવા નહીં. (૪) કોઈ સારા આશ્રમ, ઉપાશ્રય, દેરાસર કે કોઈ બીજા સ્થળ પર જવું જ્યાં
બેસીને ઉત્તમ વિચારો જ આવે. (૫) ઉત્તમ ચરિત્રોના, તમે મનમાં નક્કી કરેલા સંકલ્પોને પુષ્ટ કરતા
પુસ્તકો વાંચી વાણી વર્તન અને વિચાર બદલવા. (૬) આહારમાં પણ તીખું, તળેલું, આથાવાળું, મરચાવાળું, જેવા રાજસિક
અને તામસિક આહાર લેવા નહીં. કંદમૂળનો સદંતર ત્યાગ કરવો,
ઉકાળેલું જ પાણી પીવું. (૭) અંતમાં સૌથી મહત્ત્વનું કોટુંબિક વાતાવરણ ખુશનુમા હોવું ખૂબ જ
જરૂરી છે.
BIIB BIRH
International
For Personal & Private Use Only
www.jaaran
પર