SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ ઘટકોની બાળકપ અશર આહાર : ગર્ભાધાનની ઇચ્છા રાખનાર સ્ત્રીએ ગાયનું દૂધ લેવું, ગાયનું ઘી લેવું, અને સાત્વિક આહાર લેવો.(આનો વિશેષ વિચાર આપણે આગળના પ્રકરણમાં કરીશું). વિહાર : તેનું મકાન, ઓરડો,બિછાનું, ઊઠવા બેસવાના સાધનો તથા મનને અનુકૂળ એવા વિહાર કરવા. (આનો વિશેષ વિચાર આપણે આગળના પ્રકરણમાં કરીશું). પુરુષનો વિહાર : શુક્ર સૌમ્ય હોવાથી વિહાર પણ સૌમ્ય રાખવા. આરામ, આનંદ, બ્રહ્મચર્ય, ઠંડુ વાતાવરણ, શાંત, સોમ્ય કુદરતી સ્થળે આવાસ હિતાવહ છે. ક્રોધ, અસંયમ, ઉજાગરા, અતિપરિશ્રમ, ચિંતા, શોક વિ. થી બચવું જોઈએ. | વાંચન : સભ્યતાયુક્ત, ધીર, વીર, દેશભક્ત તથા સત્પુરુષોની,સંત પુરૂષોની તથા ભગવાનની વાર્તા વાંચવી, સાંભળવી. આચાર : દરેક દંપતિઓએ પોતાના આચાર ઉત્તમ રાખવા. કદાચ પૂર્વેથી આચાર ઉત્તમ ન હોય, પરંતુ તેને કેળવવા અત્યાવશ્યક છે. કારણકે જેવા આચાર તમારા હશે તેવા જ બાળકના હશે. માટે જ તેના પ્રત્યે અત્યંત સજાગ રહેવું. BIB elit de International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005657
Book TitleSanskar Shakti
Original Sutra AuthorN/A
AuthorSanskar Shakti Garbh Sanskaran Kendra
PublisherSanskar Shakti Garbh Sanskaran Kendra
Publication Year
Total Pages172
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy