________________
૪. ઘરનું વાતાવરણઃ (૧) પતિ-પત્નીએ એક બીજા પર અનન્ય પ્રેમ અને શ્રદ્ધાયુક્ત રહેવું.
શક્ય તેટલી બીજાની સેવા કરવી. મદદરૂપ થવું. (૨) સવારે ઊઠી પવિત્ર થઈ અરિહંત પરમાત્માનું ધ્યાન, પૂજા, પ્રાર્થના
કરવું. (૩) પોતાને શ્રદ્ધા હોય તેવા મહાપુરુષોના ફોટાનું નિત્ય દર્શન કરવું. (૪) સાહસિક કથાઓનું બન્નેએ વાંચન કરવું. (૫) બની શકે તો રોજ ભરફેસરની સજ્જાય ગણવી તથા તેમાં આવતા
પાત્રોનું વિશેષ ચિંતન કરવું. (૬) ભગવનનું જીવન ચરિત્ર વાંચવું. ૫. ગર્ભાધાનના દિવસે ૧. કપડાં પતિ-પત્નીએ સફેદ કપડાં પહેરવાં (સ્ત્રી પાનેતર પહેરી
શકે અને પુરૂષ ઝભ્ભો લેંઘો પહેરી શકે) ૨. આહારઃ (૧) પુરૂષે આ દિવસે ખીર ખાવી. (૨) સ્ત્રીએ અડદની દાળને બાફી તલના તેલમાં વઘારીને ખાવી. (૩) અડદની દાળમાંથી બનાવેલા મેંદુવડા ખાઈ શકાય.
21252 ells
ternational
For Personal & Private Use Only
www.jaineliler
૭.