________________
ય મર્માઘાના સાત દિવસ પૂર્વદંપતિએ . ' પાળવાના નીતિ-નિયમો *
સ્ત્રીનો આહાર :
૧. સફેદ જવનો સાથવો દેશી ગાયનું વલોણાનું ઘી, દેશી ગાયના દૂધ સાથે દિવસમાં બે વખત લેવું. આ સિવાય ભૂખ હોય ત્યારે દુગ્ધપ્રધાન તથા ધૃતપ્રધાન આહાર લેવો. દૂધભાત, ખીર વગેરે ખાઈ શકાય.ઘી દેશી ગાયનું વલોણાનું જ લેવું. સાથવો બનાવવાની રીત: સફેદ જવનો કરકરો લોટ દળાવી તેને ગાયના ઘીમાં લાલ શેકી લેવો. સારી રીતે શેકાયા પછી તેમાં દૂધ નાખીને ચોળવો. પછી તેમાં ખડી સાકરનો પાઉડર નાખીને ખાવું. સાથવો કાંસાના વાસણમાં લઈને જમવું. સાથવા માટે કાંસાનું વાસણ વાપરવું પરંતુ દહીંભાત કે ખીર, દૂધભાત વગેરે
ચાંદીના અથવા સુવર્ણના પાત્રમાં લેવું. ૨. પુરુષનો આહારઃ (૧) દેશી ગાયનું ઘી અને દેશી ગાયના દૂધનો ઉપયોગ કરી તેનાથી
બનતી વસ્તુઓ ખાવી. ઉ.દા. શીરો, ખીર,માવો વગેરે. (૨) રસાયન ચૂર્ણ અથવા એવા જ કોઇ સાત્વિક,પુષ્ટિકર તેમજ વૃષ્ય
. ઓષધલેવું (૩) દિવસમાં એકકેબે વખત સારા ગળ્યા ફળો લેવા. (૪) કાજુ, કીસમીસ, ખારેક વગેરે કાળ મર્યાદા પ્રમાણે (ડ્રાયફ્રુટ) થોડા
પ્રમાણમાં ખાવાં. (9૩. કપડાં બન્ને પતિ-પત્નીએ સાત દિવસ સફેદ વર્ણના કપડાં પહેરવાં.
સંપૂર્ણ શ્વેત નહીં પણ સફેદ ઝાંય વાળા વસ્ત્રો પહેરવા.
dan Eclacafon International
For Personal & Private Use Only
wwvanelibrary
3