SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ આ નિયમન પાળવાથી શું નુકસાન થાય તેનું વર્ણન છે. + રજસ્વલા દિવસે વિશેષ સુવે તો તે ઋતુકાળથી પ્રાપ્ત થયેલી પ્રજા ઉંઘણશી થાય છે. જે રજસ્વલા અંજન આજે તેના સંતાનો અંધ થાય * જો રૂદન કરે તો દૃષ્ટિવિકારવાળી પ્રજા પાકે * જો સ્નાન અથવા ઉબટન કરે તો સંતતિ દુર્બળ થાય * તેલનું માલિશ કરે તો કોઢરોગવાળી સંતતિ થાય + નખ ઉતારે તો ખરાબ નખવાળી પ્રજા થાય * દોડે તો તીવ્ર સંતતિ થાય હસે તો છોકરાના હોઠ - દાંત - તાળવું - જીભ કાળાં થાય બહુ બોલવાથી વ્યભિચારી સંતતિ નીવડે ભયંકર શબ્દ સાંભળવાથી કે મોટા અવાજે બોલવાથી બાળકો બહેરાં થાય અત્યંત પવન ખાવાથી તોફાની સંતતિ થાય જે બહુ શ્રમવાળાં કામો કરવાથી મસ્તીખોર પ્રજા પાકે * જમીન ખોદે તો છોકરું જ્યાં ત્યાં ગબડી પડે + લખવા ચિતરવાથી બાળક ડગમગતો ચાલનાર થાય. ઋતુકાળ વખતે સ્ત્રીના શરીરમાં અંતઃસ્ત્રાવોનું જબરદસ્ત પરિવર્તન થાય છે તેથી ઉપરોક્ત નિયમો પાળવાથી સ્ત્રીનું માનિસક તેમજ શારીરિક સ્વાસ્ય સારૂ રહે છે. આ સિવાય ગર્ભસંસ્કારની જે પૂર્વ તૈયારી કરવાની છે તેમાં પણ મદદ મળે છે. ' આજના કાળમાં આ વાતોને પચાવવી અઘરી છે પરંતુ આ વાતો સાત્વિક વૃત્તિવાળા, નિઃસ્વાર્થી તેમજ જેમના હૃદયમાં સદા કલ્યાણની ભાવના રહે છે તેવા ઋષિ મુનિઓએ કહી છે. આજે આધુનિકવાદમાં પડવાથી આ વાતોને ઘણા લોકો myth અથવા ખોટી ગણે છે. આજે આપણી પાસે સાહિત્યનો મોટો ખજાનો પડયો છે કે આપણે વિદેશીઓ એને સત્ય પુરવાર કરે તેની રાહ જોઈ રહ્યા છીએ. 1 - | મંત્ર શકિા sutatori international For Personal & Private Use Only ૨૪.
SR No.005657
Book TitleSanskar Shakti
Original Sutra AuthorN/A
AuthorSanskar Shakti Garbh Sanskaran Kendra
PublisherSanskar Shakti Garbh Sanskaran Kendra
Publication Year
Total Pages172
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy