________________
સંસ્કાર શક્તિ
ઉત્તમ સંતાન બનાવવા માટેના જૈન દર્શનોક્ત સોળ સંસ્કા
(૧) ગર્ભાધાન સંસ્કાર (૨) પુંસવન(સીમંત) સંસ્કારઃ (૩) જન્મ સંસ્કાર (૪) ચંદ્રાર્ક દર્શન સંસ્કાર
(૫) ક્ષીરાસન સંસ્કાર
(૬) ષષ્ટીપૂજન સંસ્કાર (૭) શુચિકર્મ સંસ્કાર (૮) નામકરણ સંસ્કાર (૯) અન્નપ્રાશન સંસ્કાર (૧૦) કર્ણવેધન સંસ્કાર
(૧૧) કેશવપન સંસ્કાર
(૧૨) ઉપનયન સંસ્કાર
(૧૩) વિદ્યા આરંભ સંસ્કાર (૧૪) વિવાહ સંસ્કાર (૧૫) વ્રતારોપ સંસ્કાર (૧૬) અંતિમ સંસ્કાર
Jain Education International
૧
: ગર્ભાધાનના પાંચમા મહિને ગર્ભાધાનના આઠમે મહિને
: જન્મ સમયે
: જન્મ પછી ત્રીજા દિવસે ચંદ્ર અને સૂર્યનું દર્શન (સૂર્ય,ચંદ્ર દર્શન)કરાવવામાં આવે છે તે
: જન્મ પછી ત્રીજા દિવસે સ્તનપાન કરાવવામાં આવે છે તે
: જન્મ પછી છઠ્ઠ દિવસે
: જન્મ પછી દશથી સોળમાં દિવસે
: ૧૦મા, ૧૧મા અથવા કોઈ શુભ દિવસે : જન્મ પછી છઠ્ઠ મહિને આહાર આપવો તે : જન્મ પછી ત્રીજે પાંચમે અથવા સાતમે વર્ષે કાન વીંધાવવા તે
: જન્મ પછી ત્રીજા કે પાંચમા વર્ષે વાળ ઉતરાવવા તે
: આઠમે વર્ષે ધર્મમંત્રનો વાસક્ષેપ કરવામાં આવે છે તે
: આઠમે વર્ષે વિદ્યા પ્રારંભ કરે તે
: લગ્ન કરવામાં આવે છે તે
: વ્રત, નિયમ કે દીક્ષા લેવામાં આવે છે તે
: મૃત્યુ પછી ક૨વામાં આવતી વિધિ ગર્ભાધાનથી આરંભી સીમંત (પુંસવન) સુધીના સંસ્કા૨ોમાં સંસ્કાર્ય સ્ત્રી છે. જન્મ સંસ્કારથી માંડી ઉપનયન સુધીના સંસ્કારોમાં સંસ્કાર્ય બાળક છે, પણ બાળક બુદ્ધિશાળી ન હોવાને કારણે આ વિધિ પિતા કરે છે. ઉપનયન સંસ્કાર આચાર્ય કરે છે. વિવાહમાં યુવક અને યુવતીના સંસ્કાર થાય છે. આમ કોઈ ને કોઈ રીતે ગર્ભાધાનથી માંડી જીવનના અંત સુધીના સંસ્કારોમાં વ્યક્તિ સંલગ્ન હોય છે.
For Personal & Private Use Only
www.jainelibr