________________
ભગવાનનો ફોટો જોઇને, ભગવાન ની આખોંમાં આંખ મિલાવી પાંચ મિનિટ સુધી જોવું અને વિચારવું કે ભગવાનની આંખોંમાંથી એક તેજનું કિરણ નીકળી રહ્યું છે અને પેટ માં રહેલા બાળક ૫૨ આવી રહ્યું છે.
પહેલાના સમયમાં દરેક માતા આ જ પ્રકારથી ગર્ભાવસ્થાના ૯ મહીના પસાર કરતી હતી તેથી તેમના સંતાનો પરાક્રમી, ભડવીર, શૂરવીર, તાકાતવાન અને સાધુ જેવા થતા હતા.
રાત્રે સુતા વખતે પેટપ૨ બે હાથ રાખી વિચા૨ ક૨વો કે હે બાળક ! તુ મારૂં સંતાન છે. હું તને પાક્કો જૈન બનાવીશ. જૈન શાસનનો સેવક, રાષ્ટ્રનો રખેવાળ, સમાજ નો ઉદ્ધારક બનાવીશ.હું તને સામાન્ય નહીં પણ મહાન બનાવવા માંગુ છું.હમણાં તું મારા પેટ માં આરામ કરી લે. બહાર આવ્યા પછી તારે ખૂબ કામ ક૨વાનું છે.
આવી ભાવના કરીને સુઇ જવું. બ્રહ્મચર્ય નું પાલન કરવું અને ભક્તામર સ્તોત્રની ૨૨ મી ગાથા નું ૭ વાર પઠન કરવું.
આ વિધિ કરવાથી સંતાન અસામાન્ય બનશે.
International
-૫. પૂ. ગણિવર્ય શ્રી પદ્મબોધિ વિજય મ.સા
For Personal & Private Use Only
WWW.
F
સંસ્કાર શક્તિ