SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ કે મરૂદેવી માતૃભવી. - મેમલ માતૃભવની પરિકલ્પળા मामं मालयति भवात् इति मंगलं ।। ભવભ્રમણમાંથી જે આપણો ઉદ્ધાર કરે તે મંગલ. ચાર શાશ્વતા મંગલ રૂપે અરિહંતા મંગલ, સિદ્ધા મંગલ સાહૂ મંગલ, તથા કેવલિ પન્નત્તો ધમ્મો મંગલ પ્રસિદ્ધ છે. વળી જૈનશાસનને પામનાર પુણ્યાત્મા તીર્થાધિરાજ શત્રુંજય, મંત્રાધિરાજ શ્રી નવકાર મંત્ર અને પર્વાધિરાજ શ્રી નવપદજીની ઓળીની શાશ્વતી ભેટ મેળવે છે. માનુષભવમાં દેવ -ગુરુ -ધર્મરૂપ ‘તત્વત્રયી' તથા દર્શન-જ્ઞાનચારિત્રરૂપી ‘રત્નત્રયી’નું આલંબન લઈ, સ્વરૂપને પામીને આત્મા મુક્તિ પામી શકે છે. | તો મોક્ષમાર્ગની પરંપરાનાં વાહક રૂપે જે પુણ્યાત્મા મનુષ્ય ગર્ભમાં આવે છે તે ગર્ભસ્થાનમાં આશરે બસો સાડા સત્યોતેર (૨૭૭) રાત-દિવસ જેટલો ગર્ભકાળ વ્યતીત કરે છે. તેમાં આઠ હજાર ત્રણસો પચ્ચીસ (૮,૩૨૫) મુહૂર્ત પ્રમાણ ચૌદ લાખ, દસ હજાર, બસો પચ્ચીસ શ્વાસોચ્છવાસ ગર્ભમાં લે જન્મનાર બાળકનાં આત્માના સાધનરૂપી શરીરનું બંધારણ પણ ગર્ભમાં જ તે કાળ દરમિયાન થાય છે. મસ્તક, હૃદય, મગજ, હાથ, પગ, પાંસળી, કાળજું, ફેફસાથી માંડી રસ-રૂધિર - માંસપેશીઓ મેદ- હાડકામજ્જા-શુક્ર આદિ સાતે ધાતુ પંચેન્દ્રિય આદિ અંગઉપાંગો પણ ગર્ભકાળ સંત શકિત Eddon International For Personal & Private Use Only WWV ૧ર૪.
SR No.005657
Book TitleSanskar Shakti
Original Sutra AuthorN/A
AuthorSanskar Shakti Garbh Sanskaran Kendra
PublisherSanskar Shakti Garbh Sanskaran Kendra
Publication Year
Total Pages172
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy