________________
दीपो भक्षयते ध्वान्तं कज्जलंच प्रसूयते। यदन्नं भक्ष्यते नित्यं जायते तादृशी प्रजा।।
દીવો અંધારાને ખાય છે તો તેને લીધે તે દીવો કાજળ પ્રકટ કરે છે, એ જ રીતે જેવું ભોજન ખાય તેવા જ ગુણયુક્ત સંતતિ થાય છે. માટે જ સગર્ભા સુશીલ સન્નારિયોએ પોતાના દેશના અને ધર્મના હિતાર્થે આહાર વિહારાદિના નિયમો જાળવી ઉચ્ચ સંકલ્પ પ્રકટાવી ઉમદા કાર્યો કરી પોતાના મનની અસરવડે મરજી મુજબ ગુણવાળા બાળકને પેદા કરી સુખ સાધ્ય કરવું.
वरमेको गुणी पुत्रो न च मूर्खशतैरपि। एकश्चंद्रस्तमो हन्ति न च तारागणैरपि।।
સો મૂર્ણ પુત્રો કરતાં એક ગુણી પુત્ર સારો, કેમ કે એક ચંદ્ર સંસારનું અંધારું નાશ કરે છે, નહીં કે હજારો તારાઓથી તેવું અજવાળું થઈ શકે.”
માર જ્ઞાતિ
Jain Education International
For Personal & Private Use Only
www.jaile
૧૦૮