________________
+ ગંદા, અપવિત્ર, ઉજ્જડ, ભયપ્રદ, સ્મશાન, ગાઢ જંગલ, હોસ્પિટલ કે રોગીષ્ઠ સ્થાન પર જવું નહીં.
+ એવા સ્થળે રહેવું કે જ્યાં પ્રેમ, સદ્ભાવ, આદર અને વાત્સલ્ય મળે.
+ વ્યાખ્યાનનું નિત્ય શ્રવણ કરવું.
+ અનુકંપાદાન કરવું, સાધર્મિકોને જમાડવું, પક્ષીને ચણ નાખવું, ગાય,
કૂતરાને રોટલી આપવી.
+ જ્યાં મહાત્મા પુરુષોના ચરણન્યાસ વડે પાવન રજકણો પ્રસરેલા હોય તેવી જગ્યાઓની અને જ્યાં આર્યદેશાભિમાની સ્ત્રી પુરુષોએ આર્ય ધર્મ રક્ષણ માટે મહાન ધીરતા વીરતા સાથે પ્રાણોની આહુતી આપી વીર, સ્વદેશાભિમાની અને સ્વધર્માભિમાની રજકણો - પરમાણુઓમય ભૂમિ બનાવી હોય, ત્યાં ભેટ લઈ તેવી ભાવના અંતરમાં ઉતારવી હોય, ત્યાંની ભેટ લઈ તેવી ભાવના અંતરમાં ઉતારવી. જેથી ગર્ભ નિરોગી, પુષ્ટ અને ધારેલી ધારણાવાળો નીવડે છે. તે
212-sle ells
nternational
For Personal & Private Use Only
www.jais
CC