________________
* હંમેશાં આંખમાં આંજણ લગાડવું નહીં.
+સફેદ સૌમ્ય શુદ્ધ સાદા વસ્ત્રો પહેરવાં.
+ વીર પુરુષોનાં - ભક્તજનોના - સ્વામીભક્તના - ઉદ્યોગીકળાકોશલ્યવાન પુરુષોના અને ભાગ્યશાળીના ચરિત્રો વાંચવા કે સાંભળવા.
મનમાં મહતજનોનાં કર્તવ્યોનું ચિંતવન કરવું
+ સારા વિચારો-મનોરથો કરવાના
+ ઉત્તમ સંકલ્પબળની અસર ગર્ભ ઉપર થવાનો આગ્રહ ધારણ કરવો
* કોઈપણ વ્યસન ન સેવતાં સવ્યસન - દાન- સન્માન ધર્મકૃત્યાદિમાં લીન રહેવું,
* ઘરમાં સ્વચ્છતા રાખવી, દુષ્ટ સ્ત્રીઓ, કદરૂપું કે કોઢીયું અને ચેપીરોગ,વારસે ઉતરતા રોગોવાળાં અને ખરાબ આચાર વિચારવાળાં, મેલાં માણસોનો તદ્દન સંસર્ગજ ન રાખવો.
+ ગુરુજન કે વડીલ વ્યક્તિ પ્રત્યે આદરભાવ કે પુજ્યભાવ રાખવો.
* શક્યતા હોય તો સાધુ-સાધ્વીને ગોચરી પાણીનો લાભ લેવો.
માર શકિત
* સદાચારી અને મંગળાચારી રહેવું.
Dun internauonal
For Personal & Private Use Only
www.jai