________________
સંસ્કાર શક્તિ
호
ન
Trips
ગર્ભ ાક આહા નિયમ
આહાર વિષયક નિયમો
૯૩
ગર્ભિણીએ મુખ્યત્વે મધુર, સ્નિગ્ધ, હૃદ્ય એટલે કે રૂચીકર ખોરાક ખાવો જોઈએ. પચવામાં હલકું અને પ્રવાહી આહાર સવિશેષ લેવાનો આગ્રહ રાખવો. તેમ જ વઘાર આદિથી સંસ્કાર કરેલ ઉપરાંત અગ્નિ પ્રદિપ્ત કરે તેવા આહાર દ્રવ્યોનું સેવન હંમેશાંકરવું.
ગર્ભિણીએ ઉપવાસ કે બીજા તપ વગેરે કરવા નહીં.
भोज्यं तु मधुरप्रायं स्निग्धं हृद्यं द्रवं लघु । संस्कृतं दीपनीयं तु नित्यमेवोपयोज्येत् ।।
અતિભારે, અતિ તીખા, અતિ ખારા કે અતિ ખાટા ખોરાક ન ખાવો.
કબજિયાત કરનારો આહાર ન લેવો.
વાસી ખોરાક ન ખાવો.
← ખૂબ પેટ ભરીને જમવું નહીં.
ચા, કોફી જેવા વ્યસની પીણાંનો ત્યાગ કરવો તેની જગ્યાએ હર્બલ ટી લેવી.
કહ્યું છે કે ઃ
cation International
જે માબાપોને પોતાના સંતાનને બલિષ્ટ આદિ ગુણયુક્ત બનાવવાં હોય, તે માબાપોએ પોતાના આહાર- વિહાર- આચારચેષ્ટાઓ અતિ પવિત્ર રાખવા, કેમ કે જેવા આહા૨ - આચાર – ચેષ્ટા હોય તેવાં જ બાળકો અવશ્ય થવાનાં જ. માટે જ ઉપર પ્રમાણે વર્તવાની ખાસ ફરજ છે.
-
आहाराचारचेष्टाभिर्योदशाभिः समन्विर्तो ।। स्त्रीपुंसीसमुपेयार्तो तयोः पुत्रोऽपि तादृशः ।। १ ।।
For Personal & Private Use Only
www.jainee