SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ સંસ્કાર શક્તિ 호 ન Trips ગર્ભ ાક આહા નિયમ આહાર વિષયક નિયમો ૯૩ ગર્ભિણીએ મુખ્યત્વે મધુર, સ્નિગ્ધ, હૃદ્ય એટલે કે રૂચીકર ખોરાક ખાવો જોઈએ. પચવામાં હલકું અને પ્રવાહી આહાર સવિશેષ લેવાનો આગ્રહ રાખવો. તેમ જ વઘાર આદિથી સંસ્કાર કરેલ ઉપરાંત અગ્નિ પ્રદિપ્ત કરે તેવા આહાર દ્રવ્યોનું સેવન હંમેશાંકરવું. ગર્ભિણીએ ઉપવાસ કે બીજા તપ વગેરે કરવા નહીં. भोज्यं तु मधुरप्रायं स्निग्धं हृद्यं द्रवं लघु । संस्कृतं दीपनीयं तु नित्यमेवोपयोज्येत् ।। અતિભારે, અતિ તીખા, અતિ ખારા કે અતિ ખાટા ખોરાક ન ખાવો. કબજિયાત કરનારો આહાર ન લેવો. વાસી ખોરાક ન ખાવો. ← ખૂબ પેટ ભરીને જમવું નહીં. ચા, કોફી જેવા વ્યસની પીણાંનો ત્યાગ કરવો તેની જગ્યાએ હર્બલ ટી લેવી. કહ્યું છે કે ઃ cation International જે માબાપોને પોતાના સંતાનને બલિષ્ટ આદિ ગુણયુક્ત બનાવવાં હોય, તે માબાપોએ પોતાના આહાર- વિહાર- આચારચેષ્ટાઓ અતિ પવિત્ર રાખવા, કેમ કે જેવા આહા૨ - આચાર – ચેષ્ટા હોય તેવાં જ બાળકો અવશ્ય થવાનાં જ. માટે જ ઉપર પ્રમાણે વર્તવાની ખાસ ફરજ છે. - आहाराचारचेष्टाभिर्योदशाभिः समन्विर्तो ।। स्त्रीपुंसीसमुपेयार्तो तयोः पुत्रोऽपि तादृशः ।। १ ।। For Personal & Private Use Only www.jainee
SR No.005657
Book TitleSanskar Shakti
Original Sutra AuthorN/A
AuthorSanskar Shakti Garbh Sanskaran Kendra
PublisherSanskar Shakti Garbh Sanskaran Kendra
Publication Year
Total Pages172
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy