________________
४८ હઈ નંગ : HUI NENG (આઠમી બેઠકના) નવમા પુસ્તક તરીકે હું “હુઈ નંગને ઉપદેશે' ("The Teachings of HUI NENG”) yzds zoy s3 છું. હુઈ નંગ બોધિધર્મને ચીની અનુગામી હતા. હુઈ ખેંગના ઉપદેશો હજુ દુનિયાને અજ્ઞાતર જ રહ્યા છે તથા જાપાન બહાર તેમનું ભાષાંતર પણ થયું નથી.
હુઈ નૈગ ઊંચાં શિખરમાંના એક શિખરરૂપ છે. માણસ પહોંચી શકે તેટલી ઊંચાઈએ એ પહોંચેલા છે. હુઈ નંગ બહુ ઓછું બોલે છે – તે માત્ર થોડાંક સુચને જ કરે છે; પરંતુ તે પૂરતાં છે. પગલાં પડયાં હોય, અને તમે તે પગલાંની નિશાનીએ ચાલ્યા જાઓ, તે મંજિલે જરૂર પહોંચી શકો. હુઈ નંગ જે કહે છે તે બુદ્ધ કે જિસસથી જુદું એવું કાંઈ નથી. પરંતુ જે રીતે તે બધું કહે છે તે રીતે તેમની પોતાની આગવી છે – અનેખી છે. તદ્દન જુદી પરંતુ પૂરેપૂરી પ્રમાણભૂત તે પોતાની આગવી રીતે કહે છે તેથી જ સાબિત થઈ જાય છે કે, તે બીજાનું શીખવેલું બોલી જનારા પિપટ નથી, પોપ નથી કે પાદરી નથી.
હુઈ નેગે બતાવેલો માર્ગ થોડા શબ્દોમાં જ વર્ણવી શકાય; પરંતુ તેને સાક્ષાત્કાર તે પોતાનું સર્વસ્વ હોડમાં મૂકનારા જ કરી શકે. તેમને ઉપદેશ બહુ થોડા શબ્દોમાં જ રહે છે, કારણ કે તે કહી કહીને એટલું જ કહે છે કે, “વિચાર ન કરે; જાતે “બની?
૧. successor. ગુરુ-પરંપરામાં બોધિધર્મ પછી ગુરુપદે નિમા લે (?). 2. unknown. 3. authentieally original.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org