________________
“પુસ્તકે - જે મને ગમ્યાં છે?
પુસ્તક વિશે ગમ્યું નથી. સેસન વિશે બોલતી વખતે જ મારા વક્તવ્યની શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ પળ વ્યતીત થયેલી મને લાગી છે. સેસન વિશે બોલવું અને મૌન રહેવું એ બંને વાની સાથે જ થાય છે. કારણ કે સેસન વિષે સમજતી આપવી હોય તો તે મૌન રહેવાથી જ આપી શકાય. સેસન શબ્દોના નિષ્ણાત ન હતા, તે તો મૌન – મૂકતાના નિષ્ણાત હતા. તે ઓછામાં ઓછું બેલ્યા છે.
PISY 24 : GURDJIEFF' (૧૨ મી બેઠકના) પાંચમા પુસ્તક તરીકે હું ગુજએફનું “મહાત્માedial arzial' (Meetings with Remarkable Men) પુસ્તક રજૂ કરું છું. એ એક મહાન ગ્રંથ છે. ગુજએક આખી દુનિયા ઉપર ફરી વળ્યા હતા – ખાસ કરીને મધ્ય પૂર્વના દેશમાં અને ભારતવર્ષમાં. તે તિબેટ સુધી પણ જઈ પહોંચ્યા હતા, એટલું જ નહિ પણ માજી દલાઈ લામાના શિક્ષક (teacher) તરીકે પણ તેમણે કામગીરી બજાવી હતી.
ગુજએફે આ પુસ્તક, પોતે પોતાના જીવનકાળ દરમ્યાન જે જે મહાપુરુષોને મળ્યા હતા, તે તમામને આદરપૂર્વકની હાર્દિક શ્રદ્ધાંજલી અર્પણ કરવા રૂપે જ લખ્યું છે સૂફીઓ, ભારતીય અધ્યાત્મજ્ઞાનીઓ. તિબેટના લામાઓ, જાપાનના ઝેન સાધુ – એ સ એમાં આવી જાય છે... પણ મારે તમને કહી દેવું જોઈએ કે તેમણે ઘણા મહાપુરુષ સાથેની મુલાકાતને આ પુસ્તકમાંથી બાતલ રાખી છે. માત્ર એ કારણે કે એ ચોપડીને બજારની જરૂરિયાત મુજબ નાની કરવાની હતી. હું એવી બજારની જરૂરિયાતોને પ્રાધાન્ય આપતે નથી, એટલે કહી શકું છું કે તેમણે ઘણા અગત્યના મહાપુરુષ સાથેની મુલાકાતને એમની ચોપડીમાંથી પડતી મૂકી છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org