________________
F
‘સુપરમૅન ’ (‘સર્વોચ્ચ માનવ')ના સમજ્યા તેમાં નિત્શેના શો વાંક?
હું ‘ધસ સ્પેક ઝરથ્રુસ્ર’ પુસ્તકને ચાહું છું. હું બહુ થોડાં પુસ્તકોને ચાહું છું. હું તેમને આંગળીને વેઢે ગણાવી શકું. ‘ધસ સ્પેક ઝરથ્રુસ્ર' તે પુસ્તકોમાં પ્રથમ છે.
‘પુસ્તકા – જે મને ગમ્યાં છે’ સિદ્ધાંતને હિટલર 'ખોટી રીતે
૪૨
લાએ ત્સુ(સે)
6
પહેલી બેઠઠને અંતે ઓશો રજનીશજીએ ધક્સ સ્પેક ઝરથ્રુસ્ર પુસ્તકની વિસ્તારથી રજૂઆત કરી બતાવ્યા બાદ બાકીનાં નવ પુસ્તકો આંગળીને વેઢે ગણી બતાવતા હાય તેમ માત્ર નામ દઇને ગણી બતાવ્યાં હતાં. તેમાં પાંચમા પુસ્તક તરીકે લા ઝુના પુસ્તક · તા તે ચિંગ'નું નામ ઉલ્લેખ્યું હતું. ‘ તા' એ ચીનના પ્રાચીન પરંપરાગત ફિલસૂફીના સિદ્ધાંતનું નામ છે. પરમ તત્ત્વ કે જે પ્રાપ્ત કરવા માનવમાત્રે પ્રયત્ન કરવાના છે, તથા તે પ્રાપ્ત કરવાના માર્ગ અે સાધના તે સિદ્ધાંત વર્ણવી બતાવે છે. તે અદ્વૈત વેદાંતને મુખ્ય બાબતમાં મળતા આવતા સિદ્ધાંત છે. લા ત્બુએ (સમય ઈ. સ. પૂર્વે ૬૦૪ – ૫૩૧)૧ એ સિદ્ધાંત અંગે ઉપર ઉલ્લેખેલું પુસ્તક લખ્યું છે. તે પુસ્તકની બાબતમાં તથા તા સિદ્ધાંત અંગે રજનીશજીએ મેાટા ગ્રંયા ભરીને વક્તવ્ય કરેલું છે. પરંતુ તેમની પ્રસ્તુત બેઠકો દરમ્યાન તેમણે બંને વિષે કંઈ વિશેષ રજૂઆત કરી નથી, લાએન્ડ્રુ વિષે તેમણે ચીનના જાણીતા સ્મૃતિકાર કૉન્ફશિયસ વિષે રજૂઆત કરતાં તે બેની સરખામણી કે તે બે વચ્ચેનું અંતર બતાવવા જે ઉલ્લેખા કર્યા છે તે નીચે મુજબ છે .
---
૧. આ સમય નિશ્ચિત થઈ શકચો નથી, એમના સમચતી ખાબતમાં
કલ્પનાએ. જ કરાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org