________________
૪૧ જરથ્રુસ્ર
જર્મન ગાંડા ફિલસૂફ નિત્શેએ બીજું કાંઈ લખ્યું ન હોત, અને માત્ર 'ધસ સ્પેક ઝરણુષ' એકલું જ પુસ્તક લખ્યું હાત, તે પણ તેણે આખી માનવજાત ઉપર મેટો ઉપકાર કર્યો હાત – તેની માટામાં માટી સેવા બજાવી હોત. કોઈ માણસ પાસેથી એથી વધુની અપેક્ષા રાખી જ ન શકાય. કારણ કે ઝરણુજી લગભગ ભુલાઈ જ ગયા હતા; નિત્શેએ જ તેમને પાછા આણ્યા – તેમને નવા જન્મ આપ્યો – તેમનું પુનરુત્થાન કર્યું એ પુસ્તક ભવિષ્યનું બાઇબલ બની રહેવાનું છે,
એમ કહેવાય છે કે, ઝરથ્રુસ્ર જન્મ્યા તે વખતે જ ખડખડાટ હસી પડયા હતા. તરત જન્મેલું બાળક ખડખડાટ હસે ? બહુ તે મધુર સ્મિત જેવું કરે. પરંતુ ખડખડાટ હસે ? હસે તાપણ શાના ઉપર હસે ? કારણ કે હસવા માટે કંઈ અનુષંગ – કંઈ નિમિત્ત જોઈએ. તે બાળક ઝરણુસ્ર કની – શાની – મજાક કરતા હસી પડયા હશે વારુ? આ આખા વિશ્વરૂપી મજાક ઉપર – આખા અસ્તિત્વરૂપી મજાક ઉપર તે હસી પડયા હતા.
So
ઝરથ્રુસ્ર તેમના જન્મ ટાણે હસ્યા હતા. પરંતુ એ તે શરૂઆત જ હતી. પછી તે આખી જિંદગીભર તે હસતા જ રહ્યા હતા. તેમનું આખું જીવન એક હાસ્યરૂપ જ હતું.
તાપણ લાકો તેમને છેક જ ભૂલી ગયા હતા. અંગ્રેજોએ તા તેમનું નામ પણ બદલી નાખ્યું હતું. તેઓ તેમને ઝોરોસ્ટર (Zoroaster) કહેતા. કેવા ભયંકર ઉચ્ચાર ! ગરથ્રુસ્ર શબ્દમાં ગુલાબની
F
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org