________________
૫૪
પુસ્તકે - જે મને બચ્યાં છે' ફરીદ પોતાને ફરીદા એટલા માટે કહે છે કારણ કે આત્મા માલિક છે. . ” શરીર નોકર છે.
મોટો બાદશાહ અકબર તેમનાં ગીતો સાંભળવા આવતો. અકબરને એક વખત સેનાની કાતર ભેટ મળી. તેના ઉપર હીરા જડેલા હતા. એવી સુંદર મૂલ્યવાન કાતર કોઈ પણ સ્ત્રીને ગમે. અકબરને પોતાને જ તે બહુ ગમી ગઈ; એટલી બધી ગમી ગઈ કે તે ફરીદને ભેટ આપી દેવા ઉત્સુક થઈ ગયો. તેણે તે મૂલ્યવાન કાતર ફરીદને ચરણે ધરી પણ દીધી. ફરીદે તેને હાથમાં લઈને આમ તેમ ફેરવી જોયા બાદ અકબરને કહ્યું –
તારે મને ભેટ જ આપવી હોય, તે આ કાતર નહિ પણ એક સંય ભેટ તરીકે આપ”
અકબરે આશ્ચર્યચકિત થઈને પૂછયું. “ય શા માટે, આ કાતર કેમ નહિ?'
ફરીદે જવાબ આપ્યો, દૂબ કાતરનું કામ આખી વસ્તુના ટુકડા કરવાનું છે, ત્યારે તેમનું કામ ટુકડાઓને જોડવાનું છે. હું કાતરની પેઠે ટુકડા કરતું નથી, પણ સેયની પેઠે બેડું –સમન્વય કરું છું.”
ફરીદ ફૉયડ (Freud)ની સાથે કે તેના “માનસ પૃથક્કરણ” (psycho-analysis)ના સિદ્ધાંત સાથે કદી સહમત ન થાય. કારણ કે માનસ-પૃથક્કરણની સોનાની કાતર વસ્તુઓના ટુકડા જ કર્યો જાય છે. કદાચ તે અસાગીલી (Asagioli) ના માનસ-સમન્વય (Psycho-synthesis ) al qegullal filsaglalı falesid ale વધુ સહમત થાય.
મારી આંખોમાં આવેલાં આંસુ તમે જુઓ છો? એ ફરીદ માટે છે – ફરીદા માટે છે. તેમને બીજી કોઈ રીતે અભિવાદત ન કરી શકાય- તે આંસુઓની કદર કરે– સેનાની કાતરની નહિ, અકબર પણ સેનાની કાતર લાવવાને બદલે તેમને પગે પડયો હતો અને રડ્યો હતો... એ જ એવા પુરુષને આપેલી સાચી અંજલિ કહેવાય.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org