________________
સના
એ સિવાય બીજો કોઈ વિકલ્પ જ તેઓ તમારે માટે રહેવા દેતા નથી. કાં તા તમે તેમના પક્ષ કરો કે તેમના વિરોધ કરો; પરંતુ તે બેમાંથી એક પણ ર્યા વિના તમારો છૂટકો જ થાય નહિ. અધ્યાત્મ-જ્ઞાનીએના એ જ ચમત્કાર છે!
સનાઈ હમેશાં કશી દલીલને ટેકો કર્યા વિના કરે છે. એ વસ્તુ આમ છે એમ જ તે કહી દે છે. છે એમ તમે પૂછવા જાએ તે તે એમ જ ઘૂરકી ઊઠે શાથી એમ છે એ કહેવાનું વળી હાતું હશે?’
તમે ગુલાબના ફૂલને પૂછી શકો કે, તું ‘શાથી' આવું સુંદર છે? તેમજ બરફને પૂછી શકો કે, તું 'શાથી' આવે ઠંડા છે? કે આકાશના તારાઓને પૂછી શકો કે, ‘શાથી ' તમે આવા ટમટમ્યા કરી છે?
માત્ર વિધાન જ
શાથી તે એમ
'
— ‘ચૂપ રહે !
તો પછી સનાઈ જેવાને તમે કેવી રીતે પૂછી શકો કે તમે શાથી આમ કહેા છે!?
હું સનાઈને ખૂબ ચાહું છું. હું તેમનેા આ બેઠકમાં ઉલ્લેખ કરવાનું ભૂલી ગયા નહાતા. હું તે તેમને મારે પેાતાને માટે જ રાખી મૂકવા માગતા હતા. પરંતુ તા૦ ક૦ તરીકે તમે જ્યારે કંઈક ઉમેરવા જાઓ છે, ત્યારે તમારા અંતરની વસ્તુ બહાર આવી જાય છે.
મારા પિતાજી મને પત્રા લખતા. બહુ ટૂંકા લખતા. પરંતું કાગળ પૂરો થવાને થાય ને તરત છેડે તાક∞ કરીને કંઈક ઉમેર્યું જ હોય. મને નવાઈ લાગે કે હવે વળી તેમને શું કહેવાનું બાકી રહી ગયું છે? કઈ અગત્યની વાત કહેવાની હશે જે તેમને તા૦૦ કરીને ઉમેરી લેવી પડી છે? પછી એ તાક૦ વાંચ્યું ત્યારે જરૂર લાગી આવ્યા વિના ન રહે કે, એ તાક૦ તેમણે ન ઉમેર્યું હોત, તે ખરી અગત્યની વાત કહેવાની બાકી રહી જત. પરંતુ તાક૦ વાંચવાનું પૂરું કરું ત્યાં તો તાક પછી નવું તારક પિતાજીએ ઉમેર્યું જ હોય. તેમાં વળી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org