________________
૧૯ મલુકદાસ
(સાતમી બેઠકમાં) પહેલું જે નામ હું રજૂ કરું છું. તે નામ પશ્ચિમના લોકોએ તે। કી સાંભળ્યું પણ નહિ હાય : મલુકે, ભારતદેશના તે એક સૌથી વધુ મહત્ત્વના અધ્યાત્મજ્ઞાનીઓમાંના એક છે. તેમનું આખું નામ તે મલુકદાસ છે; પણ તે પોતે પોતાને મલુક નામથી જ ઓળખાવે છે. એક બાળકને તુંકારીને બાલાવે તેમ ! અને તે ખરેખર એક બાળક જ હતા. ‘બાળક જેવા નહીં પણ ખરેખર
•
બાળક
તેમને વિષે હિંદીમાં મેં વક્તવ્ય કરેલું છે, પરંતુ તેનું ભાષાંતર થતાં ઘણા સમય લાગશે. અને તેનું સીધુંસાદું કારણ એ છે કે, તે ઘણા વિચિત્ર, ઘણા ગૂઢ પુરુષ છે. તમને જાણીને નવાઈ લાગશે કે ભારત જેવા દેશ જે અનેક ટીકાકારો, ભાષ્યકાર, અને પંડિતાથી ઊભરાતા રહ્યો છે, તે દેશમાં મલુકની વાણી ઉપર કોઈએ ટીકા લખવાની દરકાર કરી નથી. કારણ એટલું જ છે કે તેમની વાણી ઉપર ટીકા લખવી એ બહુ મુશ્કેલ – અઘરી વાત છે. હું જ તેમની વાણી ઉપર સમજૂતી આપનારો પહેલા પુરુષ છું, અને કદાચ છેલ્લા પણ હોઈશ. એક જ દાખલા બસ થશે. મલુકદાસ કહે છે “ અજગર કરું ન ચાકરી, પછી કર્યું ન કામ; દાસ મલુક કહ ગયે, સબકે દાતા રામ.”
--
હું હવે આનું અંગ્રેજીમાં ભાષાંતર કરવા પ્રયત્ન કરું છું. તે પૂરેપૂરું યથાર્થ તો નહિ જ હોય; પરંતુ તેમાં મારી વાંક નથી, કંગાલ
૧. significant.
Jain Education International
ve
For Personal & Private Use Only
www.jainelibrary.org