SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ મહાવીર: “જન સુ” અંતરંગ મંડળ હતું. અને તેઓએ જ્યારે એકસાથે એક જ શબ્દો અંતરમાં સાંભળ્યા, ત્યારે તેઓએ નક્કી કર્યું કે, એ શબ્દો મહાવીરે જ મેએ બેલ્યા વગર તેમના અંતરમાં સૂક્ષ્મ તરંગોરૂપે મોકલ્યા હોઈ, તેમને નેધી લેવા જોઈએ. “જૈન સૂત્રો'(JAIN SUTRAS') દુનિયાના બીજા કોઈ પુસ્તક કરતાં અને ખી રીતે સરજાયેલું પુસ્તક છે. ગુરુ તે મૌન જ રહે છે – એ બોલતા નથી; છતાં તેમના શિષ્યો જ્યારે એકીસાથે – એકીસાથે' એ શબ્દ ઉપર ભાર મૂકજો – એક સરખા જ શબ્દ અંતરમાં સાંભળે, ત્યારે તેઓ તેને (મહાવીરે મોકલાવેલા શબ્દો ગણીને) નધિી લે એ સ્વાભાવિક છે. “જૈન સુત્રો’ એ રીતે અવતયાં છે. પુસ્તકને કેવી અદ્દભુત રીતે જન્મ! કોઈ પુસ્તકની શરૂઆત એથી વધુ સુંદર રીતે થાય એ કલ્પી શકાતું નથી. અને એ સૂત્રોમાં માણસ માટે શક્ય એટલો સૌથી ઉજજવળ જ્ઞાન-પ્રકાશ ભારેલો છે એમાં શંકા નથી. કારણ કે, એમાં પોતાની જાતને જીતવાનું વિજ્ઞાન કંડારેલું છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005655
Book TitlePustako Je Mane Gamya Che
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherJ B Kruplani & Maganbhai Desai Memorial Trust
Publication Year2002
Total Pages182
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy