________________
મહાવીર: “જન સુ” અંતરંગ મંડળ હતું. અને તેઓએ જ્યારે એકસાથે એક જ શબ્દો અંતરમાં સાંભળ્યા, ત્યારે તેઓએ નક્કી કર્યું કે, એ શબ્દો મહાવીરે જ મેએ બેલ્યા વગર તેમના અંતરમાં સૂક્ષ્મ તરંગોરૂપે મોકલ્યા હોઈ, તેમને નેધી લેવા જોઈએ.
“જૈન સૂત્રો'(JAIN SUTRAS') દુનિયાના બીજા કોઈ પુસ્તક કરતાં અને ખી રીતે સરજાયેલું પુસ્તક છે. ગુરુ તે મૌન જ રહે છે – એ બોલતા નથી; છતાં તેમના શિષ્યો જ્યારે એકીસાથે –
એકીસાથે' એ શબ્દ ઉપર ભાર મૂકજો – એક સરખા જ શબ્દ અંતરમાં સાંભળે, ત્યારે તેઓ તેને (મહાવીરે મોકલાવેલા શબ્દો ગણીને) નધિી લે એ સ્વાભાવિક છે. “જૈન સુત્રો’ એ રીતે અવતયાં છે. પુસ્તકને કેવી અદ્દભુત રીતે જન્મ! કોઈ પુસ્તકની શરૂઆત એથી વધુ સુંદર રીતે થાય એ કલ્પી શકાતું નથી. અને એ સૂત્રોમાં માણસ માટે શક્ય એટલો સૌથી ઉજજવળ જ્ઞાન-પ્રકાશ ભારેલો છે એમાં શંકા નથી. કારણ કે, એમાં પોતાની જાતને જીતવાનું વિજ્ઞાન કંડારેલું છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org