________________
ક
* પુસ્તકા – જે મને ગમ્યાં છે
વહન કરી રહ્યા છે. યાદ રાખજે કે ધર્મ જ્યાં સુધી ગુરુ જીવતા હોય ત્યાં સુધી જ ધર્મ રહે છે; ગુરુના ગયા પછી તે માત્ર પંથ કે સંપ્રદાય જ બની જાય છે.
-
‘ગુરુગ્રંથ ’માં દશ ગુરુઓની વાણીના સંગ્રહ છે. બીજા કોઈ ગ્રંથ કે પુસ્તકની એની સાથે તુલના થઈ શકે તેમ નથી. તે ગ્રંથ ‘અનુપમ ’ છે. નાનક કહે છે કે, એક જ વસ્તુ સત્ય છે – અનિર્વચનીય અર્થાત્ અકથ્ય એવા પરમાત્માનું નામ ! પૂર્વમાં અમે તેને ઓમકાર – કહીએ છીએ. અશબ્દ પરમાત્માને એ શબ્દ જ સત્ય છે : એ શબ્દનું જ અનુસંધાન કરવાનું છે : (નાનકની ભાષામાં નામ-સ્મરણ – નામજપ) તેમાં જ લીન થઈ જવાનું છે એટલે સુધી કે પછી એ શબ્દ કે નાદ ન રહે અને માત્ર ‘શૂન્ય ’– પરમાત્મા જ બાકી રહે.
ટિપ્પણ
[પરમાત્માના સાચા નામની સાધના ચાને નામ-સ્મરણ - નામજપને મહિમા નાનકને મન કેટલા માટે છે, તે અહીં ટિપ્પણરૂપે ઉતાર્યા છે. વાચકને તે ઉપયાગી થશે. - સ′૦ ]
નામ-જપથી ભક્તો સિદ્ધ બને છે, પીર બને છે, ઋષિ બને છે, નાથ બને છે;
નામ-જપથી કાળની પહેોંચની બહાર નીકળી જાય. નામ-જપ કરનારા ભક્તો સદા સુખે કલ્લેાલતા રહે છે; નામ-જપથી ખરે જ દુ:ખ-પાપના નાશ થાય. [‘જપુજી' પૌડી ૮] નામજપથી શિવ, બ્રહ્મા અને ઇંદ્ર બન્યા છે.
૧. શીખ ગુરુએ દશ છે, તેથી દા શીખ ગુરુએ' એમ કહ્યુ છે, પરંતુ ગ્રંથસાહેબમાં માત્ર ૧-૨-૩-૪-૫-૯ એ છે ગુરુએની જ વાણી છે. દશમા ગુરુએ પેાતાની રચનાઓને ગ્રંથસાહેબમાં સામેલ કરી નથી. તથા દશમા ગુરુના બે પુત્રોને મુસલમાન ધમ અંગીકાર ન કરવા બદલ જીવતા ચણી લેવામાં આવ્યા, ત્યાર પછી શીખ ગુરુ-પરંપરાને! અંત આવી ગયા હતા. “સપા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org