________________
સુઝુકી વગેરે : ‘ઝેન’ના પુરસ્કર્તાએ
સંસ્કૃતિમાં પણ. એણે એકલાએ સમગ્ર જાપાનીઝ પ્રજાનું જીવન જ પલટાવી નાખ્યું.
૯. (૧૬મી બેઠકના) ૧૧મા અને છેલ્લા પુસ્તક તરીકે હું ઍલન વૉટ્સનું 'ધ બુક' (‘The Book') પુસ્તક રજૂ કરું છું. અત્યાર સુધી મેં તેને જાણી જોઈને બચાવી રાખ્યું હતું. ઍલન વૉટ્સ (બાધિજ્ઞાન પ્રાપ્ત કરનાર) બુદ્ધ બન્યા ન હતા. પરંતુ એકાદ દિવસ તે જરૂર બુદ્ધ બનવાના છે. ‘ધ બુક' પુસ્તક અતિશય અગત્યનું પુસ્તક છે. ઝેન ઋષિઓ સાથે, ઝેન ગ્રંથા સાથે તેમના પરિચયને - તેમના અનુભવને તેમાં નિચેાડ છે. ઍલન વૉટ્સ મહા બુદ્ધિશાળી પુરુષ હતા. એમના તે પુસ્તકને મેં ખૂબ ચાહ્યું છે, અને મારી પસંદગીનાં પુસ્તકોના આખરી પુસ્તક તરીકે તેને રજૂ કરું છું.
-
જિસસે કહ્યું છે કે, જે છેક છેલ્લા ઊભા હશે તેમના ઉપર આશીર્વાદ ઊતરશે (blessed). આ પુસ્તકને છેલ્લું ગણાવીને હું એક રીતે આશીર્વાદ આપું છું અને મને ગમતાં પુસ્તકોની આખી લેખમાળાને હું ઍલન વૉટ્સને અખૈલી સ્મરણાંજલિ તરીકે જાહેર કરું છું.
૩. ૧૬ બેઠકામાં થઈને એશે! રજનીરાજીએ પેાતાને ગમતાં ૧૯૭ પુસ્તક ગણાવ્યાં છે,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org