________________
૯
સુઝુકી વગેરે : ‘ઝેન’ના પુરસ્કર્તા
૧. હું હવે જે માણસ વિષે બે બોલ કહેવા માગું છું, તેને કોઈંએ જ્ઞાન-સાક્ષાત્કાર કે લોધિજ્ઞાન પ્રાપ્ત કરનાર તરીકે પ્રમાણ્યા નથી. કોઈ બોધિજ્ઞાની જ બીજા બોધિજ્ઞાનીને ઓળખી શકે કે પ્રમાણી શકે. તે માણસનું નામ છે ડી.ટી સુઝુકી. આધુનિક જમાનામાં તેના સિવાય બીજા કોઈએ ‘ઝેન' કે ધ્યાનના જગતમાં ડંકો વગાડવા કાંઈ કર્યું નથી. સુઝુકીએ આખું જીવન પાશ્ચાત્ય દુનિયાને ‘ ઝેન ’ – ધ્યાનના પરિચય કરાવવાને પ્રયત્ન કર્યા કરવામાં જ ગાળ્યું હતું.
૨. ‘ઝેન ’ એ મૂળ સંસ્કૃત ‘ધ્યાન’ શબ્દના જાપાનીઝ ઉચ્ચાર છે. બુદ્ધ કદી સંસ્કૃત ભાષાના ઉપયોગ કર્યો ન હતા. તે તે એ ભાષાને ધિક્કારતા હતા. અને તેનું એક જ સીધુ-સાદું કારણ એ હતું કે તે ભાષા પુરોહિત (priests)ની ભાષા બની રહી હતી. અને પુરોહિત તેા સેતાનના જ સાગરીત હાય ! બુદ્ધ સાદી – નેપાલની ખીણ-પ્રદેશના લોકોની ‘પાલી’ ભાષા જ વાપરતા, અને પાલીમાં ધ્યાનના ઉચ્ચાર ‘ઝાન' થાય છે. સાદા, અભણ, સામાન્ય લોકોએ ધ્યાનના ઉચ્ચાર ઝાન ’કરી લીધા. તે શબ્દ ચીન પહેચ્યા, ત્યારે · ચાન' બની ગયા અને પછી જાપાનમાં પહોંચ્યા, ત્યારે ‘ઝેન.’ ૩. ડી. ટી. સુઝુકીના પુસ્તક 'ઝેન ઍન્ડ જાપાનીઝ કલ્ચર ’ ('Zen and Japanese Culture')ને હું આજની બેઠકમાં
૧. enlightened.
૨. in the service of the devil.
૩. ૧૯૭૦-૧ દરમ્યાન પુના મુકામે ૧૬ બેઠકામાં થઈને એશે રજનીશજીએ પેાતાને ગમતાં ૧૬૭ પુસ્તàા ગી બતાવ્યાં હતાં. અહીં ચાથી બેઠકના ઉલ્લેખ છે. – સ
Jain Education International
૧૪
For Personal & Private Use Only
www.jainelibrary.org