________________
૧૭૪
પુસ્તકો-જે મને ગમ્યાં છે' પડતાં વિદને કરવો પડતો પરિશ્રમ, દાખવવો પડતે સંયમ વગેરે જરૂરી બધી બાબતે જાણવી પડે છે તથા નેધવી પડે છે. ત્યારે જ્ઞાનાવસ્થા પ્રાપ્ત કર્યા પછી તે માર્ગની આંટીઘૂંટીઓ પસાર કરવાની ન હેઈ, જ્ઞાન-પ્રકાશની પરિપૂર્ણતાનો મહિમા જ માણવાનું હોય છે.
આઉસ્પેન્ઝીનું પુસ્તક ગુજએફના પોતાના પુસ્તક કરતાં ગુજએફ (તથા તેના સિદ્ધાંત) વિષે વધુ સ્પષ્ટ માહિતી પૂરી પાડે છે. કદાચ ગુજએફે પોતે જ અમુક સ્થિતિમાં આઉસ્પેન્કીમાં પ્રવેશ કરી તેને હાથા તરીકે ઉપયોગ કર્યો હોય એમ પણ બને.
આઠમી બેઠકના બીજા પુસ્તક તરીકે રજનીશજી આઉપેન્ક્રીનું જ બીજું પુસ્તક Tertium Organun રજૂ કરે છે અને જણાવે છે કે, આ પુસ્તક આઉપેન્કીએ પોતાના ગુરુ ગુજએફને મળતા પહેલાં લખેલું છે.
આઉપેન્ઝી ગુરુની શોધમાં આખી દુનિયા ખૂંદી વળ્યા હતા. ભારતમાં પણ ઘણાં વર્ષ સુધી તેમણે તપાસ કરી હતી. મુંબઈ જેવું શહેર પણ બાકાત રાખ્યું ન હતું. એ અરસામાં જ તેમણે પોતાનું અતિ સુંદર “એ ન્યૂ મૉડેલ ઑફ ધ યુનિવર્સ' (A New Model of the Universe) પુસ્તક લખ્યું હતું. એ પુસ્તક તો કવિની કલ્પના જેવું છે; પણ એ કલપના સત્યની ઘણી નજીક પહોંચી જાય છે. “નજીક આવી જાય છે એટલું જ યાદ રાખજો. કારણકે તત્વની બાબતમાં એક વાળ જેટલા દૂર રહે તે પણ તમે તત્ત્વથી અસ્પષ્ટ જ રહેવાના. આઉપેન્કી પણ તત્ત્વથી દૂર જ રહ્યા હોઈ તેમણે પોતાની શોધ જારી રાખી.
આ પુસ્તકમાં તે પોતે આદરેલી શોધની વાત કરે છે. ચેપડી વિચિત્ર કહેવાય તે રીતે સ્કોમાં એક વીશીમાં પૂરી થાય છે, જ્યાં
૩. કસમાં મૂકેલે ભાગ મૂળને નથી. - સં. ૪. cufeteria.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org