________________
૯૨
બહાઉદ્દીન ૧૦મી બેઠકનું ૧૦મું પુસ્તક “ધ બુક ઑફ બહાઉદ્દીન' છે. રજનીશજી જણાવે છે કે, બહાઉદ્દીન એ મૂળ સૂફી અધ્યાત્મજ્ઞાની છે. સૂફીવાદની પરંપરા તેમણે જ શરૂ કરેલી. આ નાની ચેપડીમાં બધું જ આવી જાય છે; પ્રેમ, ધ્યાન, જીવન, મૃત્યુ એમ બધું જ. તે પુસ્તક એક બીજ જેવું છે જેમાં ભવિષ્યનું વૃક્ષ, ફળ, ફુલ એમ બધુ (અલબત્ત બીજરૂપે) રહેલું છે. એના ઉપર ધ્યાનસ્થ થાઓ
આઉપેકી : OWPENSKY બીજી બેઠકના દશમાં પુસ્તક તરીકે રજનીશજી આઉપેન્ક્રીનું “ઈન સર્ચ ઓફ દ મિરેકqલસ’ પુસ્તક ઉજૂ કરે છે અને જણાવી દે છે કે, આઉપેક્કી ગુજિએફને શિષ્ય પણ હતો તથા પછી (જિસસને જેમ તેમના શિષ્ય જુડાસે દગો દીધો હતો તેમ) ગુજિએફને તેણે દગો પણ દીધો હતો. પરંતુ આ પુસ્તક તે તેણે દગો દીધા પહેલાં લખેલું હતું, એટલે તેને મારી યાદીમાં ઉમેરી લઉં છું.
એ અતિ સુંદર પુસ્તક છે. કારણ એટલું જ કે, પોતે હજુ શિષ્યાવસ્થામાં – સાધકાવસ્થામાં હતો ત્યારે તે પુસ્તક તેણે લખેલું છે. – જ્ઞાન સાક્ષાત્કાર કર્યા બાદ નહિ. શિષ્યાવસ્થામાં સાધકને ઓળંગવા
4. meditate over it. 2. tremendously beautiful.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org