________________
રબા ધ ગ્રીક”
૧૧૩ ઝરબા' પુસ્તક મારાં પ્રેમપાત્રોમાંનું એક છે. હું બહુ વિચિત્ર લોકોને ચાહું છું. ઝેરબા એ વિચિત્ર માણસ છે. તે સાચે માણસ પણ નથી – કાલ્પનિક જ છે. પરંતુ મારે મન તે એક સાચો માણસ જ બની રહ્યો છે; કારણ કે, તે એપિક્યૂરસ, ચાર્વાક તથા દુનિયાના બીજા અનેક ભૌતિકવાદીઓને પ્રતિનિધિ છે. તે તેમને પ્રતિનિધિ છે એટલું જ નહિ પણ તે તેમના ઉત્તમ સ્વરૂપનું પ્રતિનિધિત્વ કરે છે.
એક જગાએ ઝેરબા પિતાના માલિક (boss)ને કહે છે કે, “માલિક, તમારી પાસે બધું છે, છતાં તમે તમારા જીવનને નકામું ગુમાવ્યા કરો છો; કારણ કે, તમારામાં થોડુંક પાગલપણું (madness) ખૂટે છે. જો તમે થોડુંક પાગલપણું દાખવી શકો, તે જીવન એટલે શું તેની તમને ખબર પડશે.
હું ઝેરબાને સમજી શકું છું, એને જ નહિ પણ ઇતિહાસકાળથી ચાલ્યા આવતા “થોડા પાગલપણા’ સાથેના તમામ ઝોરબાને; પરંતુ કશી વાતનું “થોડું' મને ગમતું નથી. કોઈ માણસ થઈ શકે તેટલો પાગલ હું છું – છેક જ પાગલ! તમે જો માત્ર થોડા જ પાગલ હશો તો તમે જીવનને પણ થોડું જ સમજવાના. પરંતુ જરા પણ ન જણે તેના કરતાં “’ પણ જાણે તે સારું તે ખરું જ.
ઝેરબા, બિચારો ઝેરબા, એક મજૂર તે જરૂર કદાવર તથા મજબૂત બાંધાને માણસ હશે, તથા થોડો ગાંડ પણ. પરંતુ તેણે પિતાના માલિકને જે સલાહ આપી કે “ડા ગાંડા થાઓ’ એ જરૂર મોટી સલાહ હતી. પણ હું કહું છું કે “ઘડા' ગાંડા થયે કામ નહિ
2. materialists.
3. missing life. ૫૦ – ૮
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org