________________
પૂબર
Ge
કારણ કે, માર્ટિન ભૂગરને મારી પ્રિય પુસ્તકોની યાદીમાં ન ઉમેર્યું હતું કે હું મારી જાતને કદી માફ ન કરી શકત. એટલે તેના પ્રાયશ્ચિત્ત તરીકે હું બૂબરનાં – એક નહિ પણ – બે પુસ્તકો રજૂ કરવાને છું. પહેલું પુસ્તક “Tales of Hassidism' (હસીદ સંપ્રદાયની વાતો') છે. સુઝુકીએ ઝેન ફિલસૂફી આધુનિક જગત સમક્ષ રજૂ કરવાનું જે મહતું કાર્ય કર્યું છે, તેવું બૂબરે “હસીદ” સંપ્રદાયની ફિલસૂફીને માટે કર્યું છે. બંનેએ મુમુક્ષુઓની મહાન સેવા બજાવી છે. પરંતુ સુઝુકીને છેવટે અધ્યાત્મજ્ઞાન પ્રાપ્ત થયું હતું, ત્યારે ખેદ સાથે કહેવું પડે છે કે ભૂગરને નહોતું થયું.
ભૂગર મહાન લેખક, ફિલસૂફ અને વિચારક હતો. પરંતુ એ બધી લાયકાતો તે રમવાનાં રમકડાં કહેવાય છતાં બૂબરનું નામ મારી યાદીમાં ઉમેરીને તેનું અભિવાદન કરું છું. કારણ કે, તે ન હેત તે દુનિયાને ‘હસીદ’ શબ્દ પણ સંભાળવા ન મળ્યો હોત.
બ્બર હસીદ સંપ્રદાયના કુટુંબમાં જ જન્મે હતે. બચપણથી જ તેને ઉછેર હસીદ લોકો વચ્ચે થયો હોઈ, તે વસ્તુ તેના લોહીમાં, તેના હાડમાં, તેની મજામાં ઊતરેલી હતી. તેથી જ્યારે તે તેનું વર્ણન કરે છે, ત્યારે તદ્દન સારું લાગે છે. જો કે તે માત્રા “સાંભળેલી વાતો
૧૦. મૂળમાં penance શબ્દ છે. કરેલાં પાપ ધોવા જે તપસ્યા કરવામાં આવે છે તેમાં પણ પ્રાયશ્ચિત્તને જ ભાવ રહેલું હોય છે. - સં.
૧૧. Hassed ને ખરે ઉચ્ચાર શ થતો હશે તે ખબર ન હોવાથી કલ્પનાથી ઉતાર્યો છે. “હસીદ' શબ્દનો અર્થ સંત થાય છે. ન્યૂ લેકમાં એ સંત-સંપ્રદાય ઊભું થયે હતે. - સં.
૧૨. જાપા માં પ્રવર્તેલા બૌદ્ધ સાધનાવાદને “ઝેન (ધ્યાન”) નામથી ઓળખવામાં આવે છે. - સં.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org