________________
ભારતની યોગવિદ્યા અને જીવનમાં ધર્મ સુખનું કારણ છે, કહો કે સ્વયં સુખ છે. નશાન્તી ત: સુરમ્ | ઇન્દ્રિયો અને મનની ગુલામીમાંથી છૂટી તેમને પોતાને વશ કરવાનો ઉપાય પણ યોગ જ છે. ઇન્દ્રિયો અને મન જેને વશ હોય છે તેની બુદ્ધિ અને પ્રજ્ઞા સ્થિર થાય છે, તે સ્થિતપ્રજ્ઞ બને છે. પંડિતજીએ પણ યોગની ઉપયોગિતાને સુપેરે સમજાવી છે.
આશા છે કે પંડિતજીના આ તર્કપૂત પ્રાંજલ લેખો વાચકોના - વિશેષતઃ ધર્મ અને યોગવિદ્યાના જિજ્ઞાસુઓના – ચિત્તને સમૃદ્ધ કરશે, અમલ માર્ગ બતાવશે તેમ જ સંતર્પક બની રહેશે. ૨૩, વાલ્વેશ્વર સોસાયટી
નગીન જે. શાહ આંબાવાડી,
અનુવાદક અમદાવાદ-૩૮૦ ૦૧૫ ૨ ઓક્ટોબર ૨૦૧૩
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org