SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ મંત્ર, ઔષધાદિ આપવા તે. કુટલેખ - ખોટા દસ્તાવેજ કરવા, સમાન અક્ષર બનાવવા, લખેલા અક્ષર કાઢી નાખવા વગેરે. બીજા વ્રતના આ પાંચ અતિચારો છે. તે પરિણામે હિંસાના કારણો છે. જીવનશુદ્ધિના લક્ષ્યથી આ અતિચારો પણ ન લેવાય તેનું ધ્યાન રાખવું. (વિશેષ નોંધ) ૩. સ્થૂલ અદત્તાદાન વિરમણ વ્રત ‘‘दौर्भाग्यं प्रेष्यतां दास्य-मङ्गच्छेदं दरिद्रताम् । મિત્તાઝું જ્ઞાત્વ, યૂસ્તેય વિવેત્ II ૬૬ '' : યો. શા. દિ. પ્ર. ‘દુર્ભાગ્ય, નોકરી, ગુલામી, અંગછેદ, દરિદ્રતા આદિ ચોરીના ફળ છે. એમ જાણીને નીતિથી નહિ આપેલી વસ્તુ લઇ લેવા રૂપ અદત્તાદાન-ચોરીનો ત્યાગ કરો.” | સ્વરૂપ ]. પારકી વસ્તુ માલિકની ખુશી વિના લેવી જેથી પ્રગટ ચોર કહેવાય, રાજ દંડ થાય, લોક નિંદા કરે, તેવી બધી ચોરી કરવી નહિ. જેમ કે - ખાતર પાડવું નહિ, ગાંઠ છોડવી નહિ, ખીસ્સ કાતરવું નહિ, તાળ ભાંગવું નહિ, લૂંટ કરવી નહિ, કોઇની પડી ગયેલી ચીજ લેવી નહિ, દાણ કે આવકવેરા આદિની ચોરી કરવી નહિ. | ( વિકલ્પો ] ૧. ઘરાક સાથે છેતરપીંડી કરીશ નહિ. ખીસ્સા કાપીશ નહિ. કોઇને ત્યાં ધાડ કે ખાતર પાડીશ નહિ. કરચોરી કરીશ નહિ. ع ه ه ૧૦ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005637
Book TitleShravakna Bar Vratona Vikalpo
Original Sutra AuthorN/A
AuthorYugbhushanvijay
PublisherGitarth Ganga
Publication Year
Total Pages74
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy