SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ યો. શા. ક્રિ. પ્ર. -બોબડા, તોતડા, મૂંગાપણું અને મોઢાના અનેક રોગો એ બધું અસત્યનું ફળ છે. તે જોઇને કન્યાલીકાદિ મૃષાવાદનો ત્યાગ કરો. સ્વરૂપ કોઇનો જીવ બચાવવાના હેતુ સિવાય દુષ્ટ વિવક્ષાથી, પેટમાં પાપ રાખીને, પાંચ મોટા જુઠ્ઠાં બોલવા નહિ, જેમ કે : ૧. ૨. 3. ૪. ૫. ૧. ૨. 3. ૪. ૨. સ્થૂલ મૃષાવાદ વિરમણ વ્રત मन्मनत्वं काहलत्वं, मूकत्वं मुखरोगिताम् । वीक्ष्यासत्यफलं कन्या-लीकाद्यसत्यमुत्सृजेत् ।। ५३ ।। ૐ ૬. ૭. કન્યાલીક - કન્યા સબંધી સગપણ વગેરેમાં, તેના ઉપલક્ષણથી બે પગવાળા દરેક મનુષ્ય અને પંખી સંબંધી વ્યવહારમાં જાણી જોઇને ઇરાદાપૂર્વક જુઠ્ઠું બોલવું નહિ. ગવાલીક - ગાય, પશુ વગેરે ઉપલક્ષણથી દરેક ચાર પગવાળા પ્રાણી સંબંધી દૂધ વગેરે વિષયમાં જુઠ્ઠું બોલવું નહિ. ભૂમ્યાલીક - ભૂમિ, ખેતર, મકાન, દુકાન ઉપલક્ષણથી આપણાં સ્થાવર વૃક્ષાદિ દરેક વસ્તુ સબંધી જુઠ્ઠુ બોલવું નહિ. થાપણમોસો - પારકી થાપણ ઓળવવા માટે જુઠ્ઠું બોલવું નહિ. કૂડીશાખ - લુચ્ચાઇ કે ઇર્ષાદિથી ખોટી સાક્ષી પૂરવી નહિ. વિકલ્પો કોઇને મોટું નુકશાન થાય તેવું જુઠ્ઠું બોલવું નહિ. ખોટી સલાહ, ઠગાઇ તથા વિશ્વાસઘાતકારક વચનો કદી ન બોલવા. કોઇની ગુપ્ત વાત કહેવી નહિ/ખોટો આક્ષેપ કરવો નહિ. ધર્મમાં અંતરાય થાય તેવી સલાહ આપવી નહિ. ખોટી સાક્ષી પૂરવી નહિ. ખોટા (બે નંબરના) ચોપડા લખવા/લખાવવા નહિ. ખોટા સહી/સિક્કા/દસ્તાવેજ બનાવટ કરીશ નહિ. Jain Education International ८ For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005637
Book TitleShravakna Bar Vratona Vikalpo
Original Sutra AuthorN/A
AuthorYugbhushanvijay
PublisherGitarth Ganga
Publication Year
Total Pages74
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy