________________
જે છે $ $ $
( વિકલ્પો ] નિરપરાધી પંચેન્દ્રિય જીવને જાણી જોઇને મારવાની બુદ્ધિથી નિરપેક્ષપણે મારીશ નહિ. પશુ-પંખી આદિનો શિકાર કરીશ નહિ કે સીધો બીજા પાસે શિકાર કરાવીશ નહિ. નિરપરાધી મનુષ્યને જાણી જોઇને મારવાની બુદ્ધિથી નિરપેક્ષપણે મારીશ નહિ કે સીધો મરાવીશ નહિ.
ગર્ભપાત કરીશ કે કરાવીશ નહિ. ૫. સંડાસ-બાથરૂમ આદિમાં દવાઓ છાંટીને સંપૂર્ણ નિરપરાધી ત્રસજીવોને મારીશ નહિ કે સીધા મરાવીશ નહિ.
પૂિરક નિયમો અળગણ પાણી ન વાપરવું. થાળી ધોઇને પીવી. પાણીનાં માટલાં વગેરેમાં એંઠું પવાલું બોલવું નહિ. સડી ગયેલાં ધાન્ય, લાકડાં, શાક, પાન વગેરે વાપરવાં નહિ. ઘરમાં ચંદરવા, પુંજણીઓ વગેરેનો ઉપયોગ કરવો. લોન, લીલાં ઘાસ, પાણી વગેરે ઉપર ચાલવું નહિ. તથા રસ્તે ચાલતાં ઝાડ-પાન વગેરે કારણ વગર તોડવા નહિ. મોટી પર્વતિથિએ કપડાં આદિ ધોઇશ નહિ તેમજ લોટ વગેરે દળાવીશ નહિ. અનાજ, કઠોળ વગેરે અને માથાના વાળ આદિ સાફ કર્યા પછી ધનેળા, જૂ-લીખ, આદિ સૂક્ષ્મ જીવાતને સીધી બહાર ફેંકીશ નહિ, તેમજ તેઓનું જીવન ટકી રહે તેવી વ્યવસ્થા કરીશ. પાણી ગાળ્યા બાદ સંખારો સુકવીશ કે નિચોવીશ નહિ પણ તેની જયણાં સાચવીશ. ૧૨/૧૦/૫ પર્વતિથિએ લીલોતરી/ફળ આદિનો ત્યાગ કરીશ.
તેમજ પર્વતિથિએ ધૂપ કરાવીશ નહિ. ૧૧. મચ્છર, માંકડ, કીડી આદિને મારવાની જંતુનાશક દવાઓ
વાપરીશ નહિ.
$
s
d
=
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org