________________
છેલ્લું પાનું-- ૧૬
દિલમાં દયાWઝરણું વાવીએ
(શર્વિત્નવિક્રિડિત) आयुर्दीघतरं व पुर्वरतरं गोत्रं गरीयस्तरं , वित्तंभूरितरं बलंबहुतरं स्वानित्वमु:च्चैस्तरं । आरोग्यं विगतनंतरं त्रिजगतिश्लाघ्यत्वमस्वेतरं संसाराम्बुनिधिंकरोति सुतरंचेत:कृपार्टान्तरम् ।।
(સિદ્નર પ્રશ:) ઉચ્ચ કુળ ને, શરીર સારું, આયુ પણ લાંબુ તેનું, બળમાં વૃદ્ધિ, પુષ્કળ પૈસો, માન વધે જગમાં તેનું; થાય પ્રશંસા સઘળે તેની, દેહે જેને રોગ ન થાય, જેના દિલમાં દયા ભરી છે, તે મુક્તિમાં વહેલો જાય,
(શ્યામજી માસ્તર)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org