________________
જ્ઞાની ભક્તની પ્રતિભા ગાંધીજીએ દલપતરામની પેલી અવગુણ-ગુણ અંગેની રોપાઈ “શઠમ્ પ્રત્યપિ સત્યમ ભાવની)માંથી જે બોધ પિતાને માટે લીધે, તેને મળતી આ શ્રીમની વસ્તુ છે.
જિજ્ઞાસુ ગૃહસ્થ વ્યવહારમાં પ્રવૃત્તિ તે સૌ લોકો પેઠે કરે છે, પરંતુ તેની વૃત્તિમાં– અંતરમાં ફરક હોય છે. આ ફરકને જ આત્મવિવેક કે વૈરાગ્ય અથવા પ્રવૃત્તિમાં પણ નિવૃત્તિ શોધવી, એમ વર્ણવાય છે. ગીતાકારની પરિભાષામાં આ યત્નને સમતાપૂર્વક ચિત્તપ્રસાદને સમાધિભાવ પામવાને માટેની નષ્કર્મ-સિદ્ધિ માટેને યત્ન કહ્યો છે – જેના પ્રારંભમાં તે જગતના સમગ્ર વ્યવહાર પ્રત્યે ધારણ કરીને (અ) ૨-૧૩, ૧૪) ચાલવાને ભાવ વર્ણવે છે:
मात्रास्पर्शास्तु कौतेय शीतोष्णसुखदुःखदाः। आगमापायिनः अनित्याः तान् तितिक्षस्व, भारत । यं हि न व्यथयन्त्येते पुरुषं पुरुषर्षभ ।
समदुःखसुखं धीरं सोऽमृतत्वाय कल्पते ॥ આ પ્રકારને કામાવિરુદ્ધ કે નિવૃત્તિ-પરાયણ નષ્કર્મધર્મ કે મહાન છે, તે બતાવતું નીચેનું કવિનું ઉદ્બોધન, આ જ વર્ષે (વાણિયા, પ્ર. ભાદ્ર. સુદ ૧૧, ભેમ, ૧૯૪૬) “ધર્મેચ્છક ભાઈ ખીમજી”ને પત્રમાં લખેલું, તે “પવિરુદ્ધ સૂતેષુ મોડમ”ના ભાષ્યરૂપ - સુંદર વિવેચન જેવું ગદ્યકાવ્ય અહીં જોવા જેવું છે:
ધર્મ જ જેનાં અસ્થિ અને ધર્મ જ જેની મજા (મૂળમાં ‘મિજા’ પદ છે) છે, ધર્મ જ જેનું લોહી છે, ધર્મ જ જેનું આમિષ છે;
ધર્મ જ જેનું ચલન છે, ધર્મ જ જેનું બેસવું છે, ધર્મ જ જેનું ઊઠવું છે, ધર્મ જ જેનું ઊભું રહેવું છે, ધર્મ જ જેનું શયન છે, ધર્મ જ જેની જાગૃતિ છે;
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org