SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ જે મુસીબતોનો બોજ ઉઠાવી શકે છે તે જ સફળ જીવનનો અધિકારી છે. - મિલ્ટના ( જે પોતાનાં વખાણ કરવાનું પસંદ કરે છે તેમનામાં ગુણોની ઓછપ હોય છે. - અરવિંદ ઘોષ સાચું અને અક્ષય સુખ માત્ર પરમાત્માની પ્રાપ્તિમાં જ છે. અન્ય કોઈ પદાર્થમાં નથી. - શ્રી કૃષ્ણ મહાન માનવીની પ્રથમ પરીક્ષા તેની નમ્રતા છે. '. રસ્કિન (બોલવાના દુઃખની સરખામણીમાં મૌન રહેવાનું દુઃખ વધારે સારું છે. - ઈન ગેબીરલા ( સૌથી મોટો અવગુણ એ કહેવાય કે પોતાની અંદરના એક પણ અવગુણ વિશે માનવી સભાન હોય નહિ. - થોમસ કારલાઈલ કાયદો ગરીબો ઉપર રાજ્ય ચલાવે છે, જ્યારે શ્રીમંતો કાયદા પર રાજ્ય ચલાવે છે. - ગોલ્ડ મિથા Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005631
Book TitleUmangni Foram
Original Sutra AuthorN/A
AuthorUmang D Desai
PublisherHarakhchand Harjivandas Desai Parivar
Publication Year2005
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy