SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મ એ વસ્તુ બહુ ગુપ્ત રહી છે. તે બાહ્ય સંશોધનથી મળવાની નથી. અપૂર્વઅંતર સંશોધનથી તે પ્રાપ્ત થાય છે. - શ્રીમદ્ રાજચંદ્ર આ લોકમાં સુખનું કારણ અને પરલોકમાં સુખનું કારણ જે સંસાર પ્રવૃત્તિથી થાય તેનું નામ વ્યવહાર શુદ્ધિ. - શ્રીમદ્ રાજચંદ્ર ઉદય આવેલાં કર્મોને ભોગવતાં નવાં કર્મનબંધાય તે માટે આત્માને.. સચેત રાખવો એ સપુરૂષોનો મહાન બોધ છે. - શ્રીમદ્ રાજચંદ્ર ભલું કરવા માટે કોઈપણ ક્ષણ અતિ વહેલી નથી હોતી કારણ કે એટલીવારમાં એને માટે અતિ મોડું થઈ જશે તેની આપણને ખબર નથી હોતી. - એમરસન બુદ્ધિ એ ઊંચા પ્રકારનો સંયમ છે. લાગણી વિરુદ્ધ બુદ્ધિ એવી પરિસ્થિતિ ખરી રીતે છે જ નહીં. સંયમ ભરેલી લાગણી - એને જ બુદ્ધિ કહી શકાય. - ધૂમકેતુ પોતે મરણ પામીને બીજાને જીવાડવાની તૈયારીમાં માણસની વિશેષતા છે. - ગાંધીજી (જે પાપમાં પડે છે તે મનુષ્ય છે, જે તેમાં પડ્યા પછી દુઃખી થાય છે તે સાધુ છે અને જે પાપમાં રહીને અભિમાન કરે છે તે શેતાન છે. - કુલર yo Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005631
Book TitleUmangni Foram
Original Sutra AuthorN/A
AuthorUmang D Desai
PublisherHarakhchand Harjivandas Desai Parivar
Publication Year2005
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy