SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ અંધ હોવું એ એક વાત છે અને અંધકારમાં જીવવું એ બીજી જ વાત છે. પ્રાણીઓ આ ભેદ જાણતા નથી, મનુષ્ય જાણી શકે છે. ઉજાસમાં હોવું તે એક વાત છે અને ઉજાસમાં જીવવું તે બીજી જ વાત છે. - કોવેન્ટ્રી પરેમોર પગ મૂકતાં પાપ છે, જોતાં ઝેર છે અને માથે મરણ રહ્યું છે એ | વિચારી આજના દિવસમાં પ્રવેશ કરવો. - શ્રીમદ્ રાજચંદ્ર જેને ઘેર આજે દિવસ કલેશ વગરનો સ્વચ્છતાથી, સંપથી, સંતોષથી, સૌમ્યતાથી, સ્નેહથી, સભ્યતાથી, સુખથી જશે તેને ઘેર પવિત્રતાનો વાસ છે. - શ્રીમદ્ રાજચંદ્ર વાત છે. ભલે તારી આજીવિકા જેટલું તું પ્રાપ્ત કરતો હો, પરંતુ નિરૂપાધિમય હોય તો ઉપાધિમય પેલું રાજસુખ ઈચ્છી તારો આજનો દિવસ અપવિત્ર કરીશ નહીં. - શ્રીમદ્ રાજચંદ્ર કોઈ બાંધનાર નથી, પોતાની ભૂલથી બંધાય છે. સુખ દુઃખ એ બંને મનની કલ્પના છે. ક્ષમા એ જ મોક્ષનો ભવ્ય દરવાજો છે. - શ્રીમદ્ રાજચંદ્ર વર્તનમાં બાળક થાઓ, સત્યમાં યુવાન થાઓ, જ્ઞાનમાં વૃદ્ધ થાઓ. એક ભવના થોડા સુખ માટે અનંત ભવનું અનંત દુઃખ નહીં વધારવાનો પ્રયત્ન કરવો જોઈએ. - શ્રીમદ્ રાજચંદ્ર (૪૯) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005631
Book TitleUmangni Foram
Original Sutra AuthorN/A
AuthorUmang D Desai
PublisherHarakhchand Harjivandas Desai Parivar
Publication Year2005
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy