SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ તમે જે કાંઈ બોલો અગર લખો તેમાં થોડામાં ઘણાનો સમાવેશ - જેન નીલ કરો. મોતી અને મણિ ખૂબ કિંમતી હોય છે પણ એમને સૂત્રબદ્ધ ન કરવામાં આવે તો તેની શોભા નથી. - શંકરાચાર્ય (જેમણે તક ગુમાવી તેમણે સફળતા ગુમાવી. - ચાર્લ્સ આપણી જાતને પ્રામાણિક બનાવીએ એટલે જગતમાંથી એક બદમાશ ઓછો થયો એટલી ખાતરી તો સાંપડે જ. - ઓલ્ડોસ હકસલે ઈશ્વરની કૃપા તેના કામ કરવાથી મળે છે અને શરીર વડે, મન વડે, તેમજ વાણી વડે દુઃખિયાની સેવા કરવાથી ઈશ્વરનાં કામ થાય છે. - ગાંધીજી બધા કામ મંત્રણા પર જ આધાર રાખે છે. મંત્રણારૂપી નેત્રથી જ શત્રુના દોષો જોઈ શકાય છે. મંત્રણા કરતી વખતે દ્વેષબુદ્ધિ રાખવી નહીં. - ચાણક્ય મૌન તો પારસમણિ છે, જેને એનો સ્પર્શ થાય છે તે ખરેખર સુવર્ણ બની જાય છે. - ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન (૪૨) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005631
Book TitleUmangni Foram
Original Sutra AuthorN/A
AuthorUmang D Desai
PublisherHarakhchand Harjivandas Desai Parivar
Publication Year2005
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy