SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાની માનવીને જગત લોભાવી શકતું નથી. માછલીઓની કૂદાકૂદથી સાગર છલકાતો નથી. - ભર્તુહરિ કંટાળાનું જાહેરનામું કાર્ય પતી જાય પછી જુવાન કંટાળે છે અને કાર્યના આરંભે વૃદ્ધ. - ટી. એસ. એલિપટ જે માણસમાં ના કહેવાની હિંમત કે જ્ઞાન નથી તે માણસ જીવનભર નબળા મનનો રહેશે. - એ. મકલન આવી પડતી આફતદરમ્યાન આપણે આપણી જાતને સાચા અને સંપૂર્ણ સ્વરુપમાં ઓળખી શકીએ છીએ તેથી આફત આરસી સમાન છે. - દેવાનંત જીવનનો પ્રથમ અર્થ છે, આનંદદાયક યાત્રા. યાત્રામાં તો કેટકેટલા અપરિચિતોને પરિચિત કરવાના હોય, કેટલું બધું નવું નવું આત્મસાત કરવાનું હોય, મુશ્કેલીઓ હોય, જિજ્ઞાસા હોય, આ | યાત્રાને આનંદદાયક બનાવવાની કળા તે ધર્મ છે, જીવનધર્મ. - ગાંધીજી સત્યનું થોડું બળ પણ મોટા ભયથી મુક્ત કરે છે. - શ્રીજી મહારાજ ( ૪૩ ) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005631
Book TitleUmangni Foram
Original Sutra AuthorN/A
AuthorUmang D Desai
PublisherHarakhchand Harjivandas Desai Parivar
Publication Year2005
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy