SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ બે ધર્મો વચ્ચે ક્યારેય ઝઘડો હોતો નથી. બધા ધર્મોનો અધર્મ સાથે જ ઝઘડો હોય છે. - વિનોબા ભાવે પ્રેમ સી પર રાખો, વિશ્વાસ થોડાંક પર રાખો, પણ દ્વેષ કોઈ જ પ્રત્યે ન રાખો. - શેક્સપિયર પરિશ્રમ એ જીવનની સફળતાનું રહસ્ય અને આત્માનું રત્ન છે. - પ્રેમચંદજી વારંવાર માતાના ઉદરમાં શયન કરવું, ફરી ફરી જન્મ લેવો, ફરી ફરી મૃત્યુ પામવું આ વિષયકની પારાવાર પીડામાંથી મુક્ત થવા હે મૂઢ માનવ તું ગોવિંદનું ભજન કર, પરમાત્માનું સ્મરણ કર. - આધ શંકરાચાર્ય જે માણસ સૌથી વધારે વિચારે છે, સુન્દરતમ ભાવનાઓ રાખે છે અને સર્વોત્તમ રીતથી કામ કરે છે તે મનુષ્ય જ સૌથી વધારે જીવે છે. - બેલી સુખ સર્વ સ્થળે છે અને તેનું ઉદ્ભવસ્થાન આપણાં પોતાના જ હૃદયમાં છે. - રસ્કિન જો કોઈ હીરાની પ્રશંસા કરવામાં ન આવે તો શું તેનાથી તેની ચમક ઘટી જાય છે? - માર્કસ ઓરેલિયના ઉત્તમ પુરુષોની રીત એ છે કે તેઓ ક્યારેય કોઈ કામ અધુરું નથી મૂકતા. - વીલેન્ડ ૧૩૮) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005631
Book TitleUmangni Foram
Original Sutra AuthorN/A
AuthorUmang D Desai
PublisherHarakhchand Harjivandas Desai Parivar
Publication Year2005
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy